________________
આવેલા છે. “તે જ્ઞા” તેના નામે આ પ્રમાણે છે. “વિના, વેગવંતે, સાંતે અપરાત્રિા વિજય, વૈજયન્ત જયન્ત અને અપરાજીત “હિ મંતે પુર્વવર
રીવ વિજ્ઞg iામ રે ” હે ભગવન્ પુષ્કરવાર દ્વીપનું જે વિજય નામનું દ્વાર છે, તે કયાં આવેલ છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે छ ? 'गोयमा ! पुक्खवरवरदीवपुरच्छिमपेरंते पुक्खरोदसमुद्दपुरथिमद्धस्स पच्चत्थि. એનું પ્રસ્થi gવવરવર હીવત વિના નામે રે Tw” હે ગૌતમ! પુષ્કરવર દ્વીપની પૂર્વાર્ધના અંતમાં પુષ્કરવર સમુદ્રની પશ્ચિમ દિશામાં પુષ્કરવર દ્વીપનું વિજય નામનું દ્વાર આવેલ છે. આ દ્વાર આઠ જનની ઉંચાઈ વાળું છે. વિગેરે પ્રકારથી જંબુદ્વીપના વિજય દ્વારનું જે પ્રમાણે વર્ણન કરવામાં આવેલ છે. એ જ પ્રમાણેનું વર્ણન આ વિજય દ્વારનું પણ કરી લેવું. “વું વત્તર વિ ા” એજ પ્રમાણે પિતાપિતાના સ્થાનમાં એ વૈજયન્ત વિગેરે બાકીના ત્રણે દ્વારનું કથન પિતપોતાના પ્રમાણ અનુસાર કરી લેવું. પરંતુ રાજધાનીના વર્ણનમાં બીજા પુષ્કરવર દ્વીપમાં રાજધાની છે તેમ કહેવું જોઈએ. “જવર નીચા સીગોતા ગથિ માળિયધ્વા’ તથા સીતા અને સીતાદા એ બે મહાનદિનો સભાવ અહીં કહેવું ન જોઈએ. “
પુરવર અંતે ! તીવસ સારસ ૨ વા િચ gણ નં તિરં વાદા અંતરે જઇત્તે હે ભગવન પુષ્કવર દ્વીપના દ્વારેનું પરસ્પરમાં એક બીજાથી કેટલું અંતરે કહેવામાં આવેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુત્રી કહે છે કે-“Tોમાં ! યાચા बावीसं खलु भवे सहस्साइं अणुत्तराय चउरो दारंतरपुक्खरवरस्स' ५४રવર દ્વીપના પ્રત્યેક કારનું પરસ્પરમાં ૪૮૨૨૪૬૯ અડતાલીસ લાખ બાવીસ હજાર ચારસો ઓગણ સીત્તેર જનનું અંતર કહેવામાં આવેલ છે. તેનું આ અંતર આ રીતે કહેવાવવું જોઈએ. ચારે દ્વારેની
જીવાભિગમસૂત્ર
૨૦૫