SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વારાના પપુરના અંતરનુ કથન 'कालोदरसणं भंते! समुद्दरस दाररसय २ एसणं केवतियं केवतियं अबाहाए અંતરે વળત્તે' હું ભગવન્ ! કાલેાદ સમુદ્રના દરેક દ્વારનું પરસ્પર અંતર કેટલું કહેવામાં આવેલ છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-નોયમા ! વાવીશ सयसहस्सा बाणउति खलु भवे सहरसाईं छच्च सया बायाला दारंतर तिन्नि જોસાચ ! ? || વાસચારHT અન્નાદાદ્ અંતરે પત્તે' હે ગૌતમ ! ખાવીસ લાખ માણુ હજાર છસેા છેતાલીસ યેાજન અને ત્રણ કેસનું અંતર એક દ્વારથી ખીજા દ્વાર સુધીનું કહેવામાં આવેલ છે. તે આ રીતે થાય છે. ચારે દ્વારાની જાડાઈ મેળવવાથી ૧૮ અઢાર યાજન થાય છે. આ ૧૮ અઢાર ચેાજનને કાલેાદ સમુદ્રની પરિધિના ૯૧૭૦૬૦૫ એકાણુ લાખ સિત્તેર હજાર સાને પાંચ ચેાજન રૂપ પરિમાણુમાંથી ઘટાડવાથી ૯૧૭૦૫૮૭ એકાણુ લાખ સિત્તેર હજાર પાંચ સેા ને સત્યાસી યેાજન ખચે છે, તેમાંથી ૪ ચારના ભાગ કરવાથી એક એક દ્વારનું અંતર ૨૨૯૨૬૪૬ બાવીસ લાખ માણુ હજાર છસેા છેતાલીસ ચેાજન અને ત્રણ કાસ-ગાઉનુ નીકળી આવે છે. ઉદર छायाला छच्च सया बाणउइ सहस्स लक्ख बावीसं कोसre तिन्नि दातरंतु कालोयहिस्स भवे ॥ १ ॥ 'कालोदरसणं' भंते! समुहस्स पएसा पुक्खरवर दीव० तहेव' હે ભગવન્ કાલેદ સમુદ્રના પ્રદેશા પુષ્કરવર દ્વીપના સ્પર્શી કરી રહેલા છે શું ? ઈત્યાદિ પ્રકારથી પહેલાં જેમ પ્રશ્ન કરવામાં આવેલ છે, તે પ્રમાણેના પ્રશ્ન કરી લેવેા જોઈએ અને તેના ઉત્તર પણ પહેલાં જે પ્રમાણે કહેવામાં આવેલ છે એ જ પ્રમાણે અહીંયાં પણ કહી લેવા. ‘હૂં પુસ્તવ વીવર્સી વિલીયા પાત્તા કાત્તા તહેવ માળિયર્થ્ય' એ જ પ્રમાણે પુષ્કરવર દ્વીપના જીવા પુષ્કરવર દ્વીપમાં મરીને કેટલાક કલેાદ સમુદ્રમાં પણ ઉત્પન્ન થઈ જાય છે. અને કેટલાક ત્યાં ઉત્પન્ન ન થતાં કાઈ ખીજે ઉત્પન્ન થઇ જાય છે. એ પ્રમાણેનું આ કથન પન્તનું કથન અહીયાં કરી લેવું જોઇએ. આ કથનનુ તાત્પર્ય એ છે કે કાલેાદ સમુદ્રમાં મરેલા આ જીવા શુ પુષ્કરવર દ્વીપમાં ઉત્પન્ન થાય છે? અથવા તેમાં ઉત્પન્ન થતા નથી? તે આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રીએ એવુ કહ્યું કે-હે ગૌતમ ! ત્યાં એવા કેટલાક જીવા છે, જેએ પેાતાના કર્મની વિચિત્રતાના કારણે ત્યાં પણ ઉત્પન્ન થઇ જાય છે. અને કેટલાક જીવા ખીજે જ ઉત્પન્ન થઇ જાય છે. આજ પ્રમાણેનું કથન પુષ્કર દ્વીપના સંબંધમાં પણ કરી લેવું. ‘મે ળટ્ટે મંતે ! વં મુખ્યર્ાો સમુદ્દે જોહ્ સમુદ્રે હે ભગવન્ કાલેદ સમુદ્રનું નામ કાલેાદ સમુદ્ર એ પ્રમાણેનું શા કારણથી થયેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે--નોચમા ! હાજોયમ્સન समुदस्स उदके आसले मासले पेसले कालए भासरासि वण्णाभे पराईए उदगर सेण પુત્તે' હે ગૌતમ કાલેાદ સમુદ્રનું જલ સ્વાદવાળું છે. ગુરૂ હાવાથી પુષ્ટિકર જીવાભિગમસૂત્ર ૨૦૨
SR No.006445
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy