SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ સમુદ્રના કેટલા દ્વારે કહેલા છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે હે ગૌતમ ! “ચત્તારિ રાજા વત્તા' કાલેદ સમુદ્રના ચાર દ્વારા કહેવામાં આવેલ છે. તે જ્ઞા” જેના નામે આ પ્રમાણે છે-વિજ્ઞા, વેરચંતે, કાંતે, મgify વિજય; વૈજયન્ત, જયન્ત અને અપરાજીત “દ્ધિ i મતે ! શાસ્ત્રોક્ત સમુદ્રમાં વિના જ તારે gr' હે ભગવન્! કાલેદ સમુદ્રનું વિજય નામનું દ્વાર ક્યાં આવેલ છે. “વોયમાં! ઢોરે સમુદે પુસ્થિરતે પુનરાવર વીવ પુરથમદ્રશ્ન पच्चत्थिमेणं सीतोदाए महाणदीए उप्पि एत्थ णं कालोदस्स समुदस्स विजएणाम दारे quoૉ’ હે ગૌતમ! કાલેદ સમુદ્રના પૂર્વાન્ત ભાગમાં જે પુષ્કરવાર દ્વીપ છે. તેના પૂર્વાર્ધથી પશ્ચિમમાં સીતેરા મહાનદીની ઉપર કાલેદ સમુદ્રનું વિજય નામનું દ્વાર છે. ટેવ નોખારું તં વેવ ઉમાળ’ એ આઠ એજનની ઉંચાઈ વાળું છે. વિગેરે રીતે તેના સંબંધી કથન જંબુદ્વીપના વિજય દ્વારના કથન પ્રમાણે સમજી લેવું. ‘નાવ ચાળીગો યાવત રાજધાની સુધીનું કથન અહીંયા હી લેવું જોઈએ. ગ્રંથ વિસ્તારના ભયથી તે કથન ફરીથી અહીંયાં કહેલ નથી. સરોવર સમુદ્ર વેકયતે તારે ઘom” હે ભગવન કાલેદ સમદ્રનું વિજ્યન્ત નામનું દ્વાર કયાં કહેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમ स्वामीन र छ गोयमा ! कालोद समुदस्स दक्षिणपेरते पुक्खरवर दीवस्स વાં સ્થvi #ાઢોય સમુદ્રન વેરચંતે હારે પૂછત્તે’ હે ગૌતમ ! કાલેદ સમહની દક્ષિણ દિશાના અંતમાં પુષ્કરવર દ્વીપના દક્ષિણાધના ઉત્તરમાં કાલેદ સમદ્રનું વૈજયન્ત દ્વારા કહેવામાં આવેલ છે. “હિi મંતે ! વોચ સમુનિ જયંસે Umfમ તારે FUત્તે’ હે ભગવન્ ! કાલેદ સમુદ્રનું જે જયન્ત નામનું દ્વાર છે તે કયાં આગળ આવેલ છે ? ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-“ચમાં ! શોરણમુક્લ पच्चत्थिमपेरते पुक्खरवरदीवस्स पच्चत्थिमद्धस्स पुरथिमेणं सीयाए महाणईए જ રથ i રચંતે હારે guત્તે’ હે ગૌતમ ! કાલેદ સમુદ્રના પશ્ચિમાન્તમાં પુષ્કરાઈ દ્વીપના પશ્ચિમાર્ધના પૂર્વ ભાગમાં સીતા મહા નદીની ઉપર જયન્ત નામનું દ્વાર આવેલ છે. “ મંતે ! પનિખ રે ઘorો હે ભગવનું કદ સમુદ્રનું અપરાજીત નામનું દ્વાર ક્યાં આવેલ છે? “ચમ ! कालोदसमुदस्स उत्तरपेरंते पुक्खरवरदीवोत्तरद्धस्स दाहिणओ एत्थ णं कालोदસમુદ્ર શાનિ, મં રે vouત્તે’ હે ગૌતમ ! કાલેદ સમુદ્રની ઉત્તરના અંતમાં પુષ્કરવાર દ્વીપની ઉત્તરાર્ધથી દક્ષિણમાં કોલેદ સમુદ્રનું અપરાજીત નામનું દ્વાર આવેલ છે. “જેસં તે વેવ' બાકીનું બીજુ તમામ કથન જમ્બુદ્વીપમાં આવેલ વિજયાદિ દ્વારના કથન પ્રમાણે જ છે. આ બધા દ્વારેની ઉંચાઈ આઠ જનની છે. જીવાભિગમસૂત્ર ૨૦૧
SR No.006445
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy