________________
પછી કહે છે કે-શો મા ! સ્રવાસ i સમુદાસ મનો પસિં પંચાતિ ગોળ નgÍારું પોતિર્થ qugrૉ' હે ગૌતમ! લવણું સમુદ્રનું જે ગોતીર્થ છે, તે બને બાજુથી જંબુદ્વીપની વેદિકાના અંતથી લઈને બંને તરફ ૯૫ પંચાણ. ૮૫ પંચાણ હજાર જનનું છે, કહ્યું પણ છે કે–પંચાળણે શોતિર્થ રૂમચતો વિ વન લવણ સમુદ્રને કમથી જે નીચે નીચે પ્રવેશ માર્ગ છે. અર્થાત્ પાણીને જે ઉતાર અને ચઢાવે છે. તેને ગતીથ કહે છે. આ પ્રમાણે
ચા કહેવામાં આવી જ ગયેલ છે. “શ્રવાસ મંતે ! સમુદ્રમાં છે મદારુણ જોતિધરવાદિ વેત્તે પumત્તે’ હે ભગવન લવણસમુદ્રને કેટલે પ્રદેશ એ છે
ત્યાં તીર્થ આવેલ નથી. અર્થાત્ સમ માત્રાથી પાણી રહેલ છે. પાણીને ઉતાર ચઢાવ ત્યાં થતો નથી આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે'गोयमा ! लवणस्स णं समुदस्स दस जोयणसहस्साई गोतित्थविरहिते खेत्ते पण्णत्ते હે ગૌતમ! લવણ સમુદ્રનું દસ હજાર યોજન પર્વતનું ક્ષેત્ર ગોતીર્થ વિનાનું કહેવામાં આવેલ છે. “જીવનરસન મંતે! સમુદ્સ માઝા કમાન્ડે gum હે ભગવન્! લવણસમુદ્રની જે ઉદકમાલા છે, તે કેટલી વિશાળ કહેવામાં આવી છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે “ વોચાદરસારું કામ જે guત્તે’ હે ગૌતમ ! લવણ સમુદ્રમાં જે જલની પંક્તિ રૂપ ઉદકમાલા છે તે દસ હજાર જનની કહેવામાં આવેલ છે. આ સૂ. ૯૩ .
લવણસમુદ્ર કે સંસ્થાન કા નિરુપણ ‘ઝવળે અંતે! સમુદે %િ સંદિપ qu” ઈત્યાદિ
ટીકાWહે ભગવન્! લવણ સમુદ્રનું સંસ્થાન કેવું કહેવામાં આવેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે-“ોચમ! વિથ संठिए नावा संठाणसंठिए सिप्पिसंपुडसंठिए आसखंधसंठिए बलभिसंठिए वढे જન્દાલંદાળનંદિg Toળ' હે ગૌતમ ! લવણસમુદ્રનું સંસ્થાન ગતીર્થનું
જીવાભિગમસૂત્ર
૧૮૯