SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ કરવાથી ૯૫ પંચાણ આવે છે. આ પંચાણુમાં પહેલી રાશી જે ૯૫ પંચાણ છે તેનાથી ભાગવાથી જે ૧ એક આવે છે. તે ૧ એક જન તેની ઉંડાઈ થાય છે. તે બતાવે છે. આનાથી એ વાત જાણી શકાય છે કે-૯૫૦૦૦ પંચાણ હજાર જન જવાથી જ્યારે એક હજાર એજનની ઉંડાઈ છે. તે પંચાણ જનમાં એક જનની ઉંડાઈ થાય છે. કહ્યું પણ છે કે_ 'पंचाणउइ सहस्से गंतूणं जोयणाणि उभओ वि । जोयण सहस्समेगं, लवणे ओगाहओ होई ॥ १ ॥ पंचाणउइ लवणे गंतूणं जोयणाणि उभओ वि । जोयणमेगं लवणे ओगाहेणं मुणेयव्वा ॥ २ ॥ એ જ પ્રમાણે રાશિક વિધિ પ્રમાણે એવું પણ સમજી લેવું જોઈએ કે જ્યારે ૯૫ પંચાણુ જન પર્યન્તના ક્ષેત્રમાં ૯ નવ જનની ઉંડાઈ આવે છે, તે ૫ પંચાણુ ગભૂત પર્યન્તના ક્ષેત્રમાં કેટલી ઉંડાઈ આવશે? તે તેને ઉત્તર પૂર્વોક્ત પદ્ધતિ પ્રમાણે એ જ છે કે એક ગભૂત જેટલી તેની ઉંડાઈ થશે. અને ૫ પંચાણ ધનુષ પર્યન્તના ક્ષેત્રમાં ૧ એક ધનુષની ઉંડાઈ આવશે. વિગેરે પ્રકારથી સમજી લેવું. મંતે ! સમુદે દેવતિયે ઉત્તેવુિકૂઢીe TUત્તે’ હે ભગવન લવણ સમદ્ર ઉધની પરિવૃદ્ધિની અપેક્ષાથી કેટલું છે? અર્થાત્ જબૂદ્વીપની વેદિકાના અંતથી તથા લવણ સમુદ્રની વેદિકાના અંતથી લઈને બન્ને બાજુની લવણ સમુદ્રની શિખાની કેટલી કેટલી માત્રામાં કેટલા જન પર્યન્ત પરિવૃદ્ધિ થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે-“ માઇવस्सणं समुदस्स उभओ पासिं पंचाणउतिं पदेसे गंता सोलसपएसे उस्सेहपरिवुड्ढीए Tr” હે ગૌતમ! લવણ સમુદ્રની બંને બાજુથી ૯૫ પંચાણુ ૯૫ પંચાણુ પ્રદેશ સુધી જવાથી ૧૬ સોળ પ્રદેશ પ્રમાણ ઉત્સવની શિખાની વૃદ્ધિ થાય છે. “ોચમા ! હૃવારસí સમુદ્સ પuોવ મે જ્ઞાવ પંજાતિં પંજાતિ जोयणसहस्साई गंता सोलस जोयणसहस्साई उस्सेहपरिवुड्ढीए पण्णत्ते' २०४ કમથી હે ગૌતમ! લવણસમુદ્રની અંદર ૫ પંચાણ, ૫ પંચાગુ હજાર જન આવવાથી ૧૦ સેળ હજાર જન ઉંચી શિખા થઈ જાય છે. આ કથનનો આશય એ છે કે-જંબુદ્વીપની વેદિકાના અંતથી અને લવણસમુદ્રની વેદિકાન્તથી બન્ને બાજુની જે સમતલ ભૂમિભાગ છે. તેમાં જે સૌથી પહેલી જલવૃદ્ધિ થાય છે. તે આંગળના અસંખ્યાત ભાગ રૂપ છે. હવે આજ સમતલ ભૂભાગથી લઈને પ્રદેશવૃદ્ધિ અનુસાર જલવૃદ્ધિ, કમશઃ થતાં થતા ૯૫ પંચાણુ ૫ પંચાણુ જન પર્યન્તના દેશભાગમાં સાતસો પ્રદેશ પ્રમાણ જલવૃદ્ધિ થાય છે. તે પછી મધ્યદેશભાગમાં દસ હજાર એજનના વિસ્તારમાં ૧૬ સેળ હજાર પ્રદેશ પ્રમાણ થાય છે. પરંતુ અહીંયા ૧૬ સેળ હજાર જન પ્રમાણુવાળી જીવાભિગમસૂત્ર ૧૮૭
SR No.006445
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy