________________
વાટTહું શાંત વાત્રમાં ઉર્ધ્વgિઢીe gonત્તે’ ૯૫ પંચાણ ૯૫ પંચાણ વાલારૂપ સ્થાન પર જવાથી એક વાલાની ઉàધ પરિવૃદ્ધિ અર્થાત્ ઉંડાઈની વૃદ્ધિ થાય છે. પંજાતિં પંચાગતિ રિવાજો બંતા સ્ટિકર ઉવેદ પરિવૃતી Homત્તે’ ૯૫ પંચાણ ૯૫ પંચાણે લીક્ષા પ્રમાણુ સ્થાન પર જવાથી એક લીક્ષા પ્રમાણુ ઉશ્કેલ પરિવૃદ્ધિ થાય છે. “પંચાળણ્ નવા નવમત્તે બાવિધિ रयणी कुच्छी धणुगाउय जोयण जोयणसतजोयणसहस्साइं गंता जोयणसहस्स
પઢિી ” એજ પ્રમાણે ૯૫ પંચાણું ૯૫ પંચાણું ટૂકા પ્રમાણુવાળા સ્થાન પર જવાથી એક યૂકા પ્રમાણ ઉશ્કેલ પરિવૃદ્ધિ થાય છે. ૯૫ પંચાણ ૯૫ પંચાણ યવમધ્ય પ્રમાણુવાળા સ્થાન પર જવાથી એક યવમધ્ય પ્રમાણુ ઉશ્કેલ પરિવૃદ્ધિ થાય છે. ૯૫ પંચાણ ૯૫ પંચાણ આંગળ પ્રમાણુવાળા સ્થાન પર જવાથી એક આંગળ પ્રમાણુ ઉકેલ પરિવૃદ્ધિ થાય છે. ૯૫ પંચાણ ૯૫ પંચાણ વિતસ્તિ પ્રમાણવાળા સ્થાન પર જવાથી એકવિતતિ પ્રમાણ રૂપ ઉદ્વેધ પરિવૃદ્ધિ થાય છે. ૫ પંચાણ ૯૫ પંચાણું રત્નિ પ્રમાણુ રૂપ સ્થાન પર જવાથી એક રત્નિ હાથ પ્રમાણ ઉકેલ પરિવૃદ્ધિ થાય છે ૫ પંચાણ ૯૫ પંચાણુ કુક્ષિ પ્રમાણ વાળા સ્થાન પર જવાથી એક કુક્ષિ પ્રમાણ ઉધ પરિવૃદ્ધિ થાય છે. સ્પ પંચાણુ ૫ પંચાણ ધનુષ પ્રમાણ રૂપ સ્થાન પર જવાથી એક ધનુષ પ્રમાણ ઉદ્દેધ દિવૃદ્ધિ થાય છે. એ જ પ્રમાણે ૫ પંચાણ ૯૫ પંચાણુ ગભૂત ૫ પંચાણુ ૯૫ પંચાણુ યજન ૫ પચાણું ૯૫ પંચાણું સેંકડો યોજન ૯૫ પંચાણુ ૯૫ પંચાણુ સહસ્ત્ર જન જવાથી એટલા પ્રમાણ જનની પરિવૃદ્ધિ થાય છે. અહીયાં આ જન વિગેરેમાં આ પ્રમાણે વૈરાશિક ભાવના કરવી જોઈએ-જેમકે ૯૫ પંચાણું હજાર યોજન પર જવાથી એક હજાર એજનનો અવગાહ થાય છે. અર્થાત્ એટલી ઉંડાઈ છે, તે ૯૫ પંચાણ જન સુધીમાં કેટલી ઉંડાઈ થશે? તો એની સ્થાપના આ રીતે કરવી જોઈએ. ૫૦૦૦/ ૧૦૦૦ ૫) અહીયાં પહેલી રાશીમાંથી અને વચલી રાશીમાંથી પણ શૂન્ય કહાડી નાખવાથી ૯૫–૧-૯૫ એ પ્રમાણેની રાશી આવે છે હવે વચલી રાશી રૂપ ૧ એકની સાથે છેલી રાશી જે ૯૫ પંચાણું છે તેની સાથે ગુણાકાર
જીવાભિગમસૂત્ર
૧૮૬