________________
રાજધાની છે. આ બધી રાજધાનોનું વર્ણન વિજ્યારાજધાનીના વર્ણન પ્રમાણે છે. એજ વાત ‘ઘાવ અચાળીનો સTo રીવા પુરસ્થિi દેવદીયં સમુદે असंखेज्जाई जोयणसहस्साइं ओगाहित्ता एत्थ णं देवदीवयाणं चंदाणं चंदाओ णाम ચાળીસ પૂછત્તા તે તં રેવ” આ સૂત્રપાઠ દ્વારા પ્રગટ કરવામાં આવેલ છે. અહીંયાં દેવદ્વીપ નામના દેવ રહે છે. “હવે ભૂરા વિ’ એ જ પ્રમાણે સૂના સૂર્યદ્વીપના સંબંધમાં પણ સમજી લેવું. જેમકે-હે ભગવદ્ દેવદ્વીપમાં આવેલ સૂર્યોના સૂર્યદ્વીપ કયાં આવેલ છે? ગૌતમસ્વામીએ જ્યારે આ પ્રમાણે પ્રભુશ્રીને પૂછ્યું ત્યારે પ્રભુશ્રીએ તેમને ઉત્તર આપતા કહ્યું કે–જવરં વદન સ્થિમિસ્ત્રો ચિંતા પદચિદં ર માળિયશ્વ તં વેવ સમુદે હે ગૌતમ ! દેવદ્વીપની પશ્ચિમાન્ત વેદિકાંતથી દેવદસમુદ્રને પશ્ચિમમાં ૧૨ બાર હજાર
જન પારકરીને જવાથી ત્યાં આવેલ એજ સ્થાન પર સૂર્યદ્વીપ છે. આ સદ્વીપ પૂર્વ દિશામાં એજ દેવદ્વીપને અસંખ્યાત હજાર જન આગળ જવાથી ત્યાં આવેલા સ્થાન પર તેમની રાજધાની છે. “વાહિ મંતે! હેમુદા ચંાજે ચંવરીયા ગામ રવા પાત્તા” હે ભગવદ્ દેવસમુદ્રમાં ચંદ્રોના ચંદ્રદ્વીપ માં આવેલા છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-“જોય ! વાસ समुहस्स पुरथिमिल्लाओ वेदियंताओ देवोदगं समुदं पच्चस्थिमेणं बारस जोयण सहस्साइं तेणेव कमेणं जाव रायहाणीओ सगाणं दीवाणं पच्चत्थिमेणं देवोदगं समुदं असंखेज्जाई जोयणसहस्साई ओगाहित्ता एत्थ णं देवोदगाणं चंदाणं चंदाओ
Tયદાઓ qomત્તાગો' હે ગૌતમ! દેવાદક સમુદ્રની પૂર્વદિશાની વેદિકાના અંતભાગથી દેવદધિસમુદ્રને પશ્ચિમમાં ૧૨ બાર હજાર જન પાર કરવાથી આગળ જતાં ત્યાં આવેલા સ્થાન પર દેવદધિ સમુદ્રના ચંદ્રને ચંદ્રદ્વીપ આવે છે. તેનું વર્ણન પહેલાના વર્ણન પ્રમાણે છે. તેમની રાજધાની પિતપોતાના ચંદ્રદ્વીપની પશ્ચિમ દિશામાં દેદિક સમુદ્રને અસંખ્યાત હજાર યોજન પાર કરીને આવેલ સ્થાનમાં ચંદ્રા નામની રાજધાની છે. એ જ પ્રમાણે “સૂરાળ વિ દેવદગદ્વીપમાં આવેલ સૂના સૂર્યદ્વીપ દેદકસમુદ્રના પશ્ચિમાન્ડ વેદિકાના અંતભાગથી દેદિક સમુદ્રની પૂર્વ દિશાના તરફ ૧૨ બાર હજાર એજન આગળ જવાથી ત્યાં આવેલ એ જ સ્થાન પર “રાયફાળો સTI હવાઈi Tત્યિમે તેવો સમુ સંવિજ્ઞારું લાયસંસારું તેમની રાજધાની પિત પિતાના સૂર્યદ્વીપની પૂર્વ દિશામાં દેદક સમુદ્રને પાર કરીને અસંખ્યાત હજાર યેજન આગળ જવાથી ત્યાં આવેલા સ્થાનમાં છે. “ર્વ ના સર્વે મૂતે
જીવાભિગમસૂત્ર
૧૮૧