SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ લઈને આ દ્વીપનું નામ “ચન્દ્રદીપ’ એવું થયેલ છે. બીજી વાત એ છે કેઆ દ્વીપમાં મહદ્ધિક વિગેરે વિશેષણો વાળા ચંદ્ર દેવ નિવાસ કરે છે. તેનું આયુષ્ય એક પાપમનું છે. આ ચંદ્રદેવ પોતપોતાનાં સામાનિક વિગેરે દેવેનું અધિપતિપણું વિગેરે કરતા થકા ત્યાં સુખપૂર્વક રહે છે. ત્રીજી વાત એ છે કેઆવા પ્રકારનું નામ થવાનું આ છે કારણ બતાવવામાં આવ્યું છે, તે એક જ કારણ નથી કેમકે–એ પ્રમાણેનું એનું નામ તેઓનું અનાદિ કાળથી જ ચાલતું આવે છે. તે ભૂતકાળમાં ન હતું, વર્તમાનમાં નથી અને ભવિષ્યમાં પણ રહેશે નહીં એમ નથી. કેમકે એ તો ભૂતકાળમાં હતું. વર્તમાન કાળમાં છે, અને ભવિષ્ય કાળમાં રહેશે જ. “સાચો સTIળે તેવા પુરથિi voifમ ધીરૂ તીરે રે તે જ્યારે ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને એવું પૂછ્યું કે-હે ભગવન્ આ ચંદ્રા નામની રાજધાની કયાં આવેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રીએ કહ્યું કે હે ગૌતમ! ધાતકીખંડ દ્વીપની પૂર્વ દિશામાં અનેક દ્વિીપ અને સમુદ્રોને પાર કરીને આજ ધાતકીખંડમાં ૧૨ બાર હજાર જન આગળ જવાથી આવતા સ્થાનમાં ચંદ્રા નામની રાજધાની છે. તેનું વર્ણન જબૂદ્વીપના અધિપતિ વિજયદેવની રાજધાનીના વર્ણન પ્રમાણે છે. “ ઘઉં દૂર લીવાવ' જે પ્રમાણે ધાતકીખંડ દ્વિીપમાં આવેલ ચંદ્રમાના ચંદ્ર દ્વીપના સંબંધમાં કથન કરવામાં આવેલ છે એજ પ્રમાણે આ સૂર્ય દ્વીપનું વર્ણન કરી લેવું “નવાં ધારુ संडस्स दीवस्स पच्चत्थिमिल्लाओ वेदियंताओ कालोयं णं समुदं बारस जोयणं तहेव सव्वं जाव रायहाणीओ सूराणं दीवाणं पच्चथिमिल्लेणं अण्णमि धायइसडे રીવે સં રેવ સર્વ તહેવ” પરંતુ આ કથનમાં કેવળ એ જ વિશેષતા છે કેધાતકીખંડ કીપની પશ્ચિમ દિશાના વેદિકાન્તથી કાલેદધિ સમુદ્રમાં બાર હજાર જન આગળ જવાથી સૂર્ય દ્વીપ આવે છે. સૂર્ય દેવની રાજધાની સૂર્ય દ્વીપથી પશ્ચિમ દિશામાં અન્ય ધાતકી ખંડ દ્વીપમાં છે. કાલેદ દ્વીપ સંબંધી કથન “ળેિ મંતે! વાઢોળું તાળ લીવર gm” હે ભગવન કાલેદ સમુદ્રમાં આવેલ ચંદ્રમાને ચંદ્ર દ્વીપ કયાં આવેલ છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-જયમા વોયસમુદ્રત પુરિથમિસ્ટાનો ચિંતા વોયoof qવચિમેvi વારસ વાયા સારું લોહત્તા” હે ગૌતમ! કાલેદ સમુદ્રની પૂર્વ દિશાના વેદિકાન્તથી પશ્ચિમ દિશામાં ૧૨ બાર હજાર જન આગળ જવાથી એજ જગાએ આવતા સ્થાનમાં “શોરચંદi ચંર હીરા તવ્યબો રમંતા તો શો' કાલેદ સમુદ્રમાં આવેલ ચંદ્રમાના ચંદ્રકી ચારે બાજુએ પાણીથી બબ્બે કેસ ઉંચા છે. તે સિવાય બાકીનું તમામ કથન ધાતકીખંડમાં આવેલ ચંદ્ર દ્વીપના કથન પ્રમાણે જ છે. “નાવ રાવળો જીવાભિગમસૂત્ર ૧૭૭
SR No.006445
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy