SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ઘાતકીખન્ડ એવં દે વદ્વીપ મે કહે હુવે ચન્દ્ર સૂર્ય કા નિરુપણ ધાતકીખંડમાં સૂર્ય અને ચન્દ્રનું વર્ણન. ‘ાિં અંતે ! धाइस' दीवगाणं चंदाणं चंददीवा णामं दीवा पण्णत्ता' ઇત્યાદિ ટીકા-હે ભગવન્ ધાતકીખંડ દ્વીપના ૧૨ ખાર ચંદ્રમાના ચંદ્રન્દ્વીપ નામના દ્વીપ કયાં આવેલ છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે'गोयमा ! धायइसंडस्स दीवस्स पुरत्थिमिल्लाओ वेदियंताओ कालोयं णं समुद्द बारस जोयणसहस्साई ओगाहित्ता एत्थ णं धायइस डदीवाणं चंदाणं चंददीवा નામ ટ્રીય વળત્તા' હૈ ગૌતમ ! ધાતકીખંડ દ્વીપની પૂર્વની દિગ્વેદિકાના ચરમાન્તથી કાલેાદ સમુદ્રમાં ૧૨ બાર હજાર યેાજન આગળ જવાથી ત્યાં આવતા એ સ્થાન પર ધાતકીખંડમાં ચંદ્રમાએ)ના ચંદ્વીપ નામના દ્વીપ આવેલ છે. ‘સવ્વલો સમતા તો જોતા સિયા નજંતાબો વારસ નોચળ સમ્માનું તદેવ વિવણ મÒિવેળ' એ ચારે બાજુ દિશાએ અને વિદિશાઓમાં ફેલાચેલ છે. પાણીથી બે ગાઉ ઉંચા છે, તેની લંબાઇ પહેાળાઇ ૧૨ ખાર હજાર ૨ાજનની છે. તે દરેકના પરિક્ષેપ ૩૭૯૪૮ સાડ ત્રીસ હજાર નવસા અડતાળીસ ચેાજનથી કંઇક વધારે છે, આ બધાનું બાકીનું વનવિજય દ્વારના વર્ણન પ્રમાણે છે. એ બધામાં એક એક પદ્મવરવેદિકા અને તેની ચારે માજી વનખંડ છે, આ દ્વીપોની અંદરના ભૂમિભાગ બહું સમરમણીય છે, આ કથનથી લઈને યાવત્ અનેક જ્યાતિષ્ક દેવો અને દૈવિયા ત્યાં ઉઠે બેસે છે, શયન કરે છે, આ કથન સુધી પહેલા કહેવામાં આવ્યા પ્રમાણે અહીંયાં કહી લેવુ, આ ભૂમિભાગના બહુમધ્ય દેશભાગમા એક પ્રાસાદાવત ́સક છે, તેમાં મણિપીઠિકા છે, અને મણિપીઠિકાની ઉપર સપરિવાર સિ ́હાસના છે. આ સમધમાં અહીંયાં આ પ્રમાણે વર્ણન કરવું જોઇએ.-ભૂમિભાગના બહુમધ્ય ભાગમાં આક્રીડાવાસ નામને ભૌમેય વિહાર છે, તે ૬૨૫ સાડી ખાસ ચેાજન ઊંચા છે, અને ૩૧ સવા એકત્રીસ ચેાજન પહેાળા છે. તે અનેક સેંકડા સ્ત ંભાથી યુક્ત છે. ઇત્યાદિ પ્રકારથી યથાક્રમ તેનું વર્ણન કરી લેવું આ ભૌમેય વિહારના રાધ્ય ભાગ પણ રમણીય છે. તે મણિયા અને તૃણાથી સુોભિત છે અહિયાં મણિયા અને તૃણાનુ વર્ણન પહેલાં જેમ કરવામાં આવેલ છે તેમ કરી લેવું. પ્રાસાદાવત...સકની ખરેખર મધ્ય ભાગમાં એક મણિપીઠિકા છે. તે યાવત્ પ્રતિરૂપ છે. અહિયાં સપરિવાર સિંહાસન છે. આ સપરિવાર સિ ંહાસન એ સિહાસનાની ચારે બાજુએ છે. આ પરિવાર ભૂત સિહાસન સામાનિક વગેરે દેવાના છે. ‘અટ્ટો તહેવ’ હે ભગવન્ આ દ્વીપાનુ' નામ ચંદ્રદ્વીપ' એ પ્રમાણે શા કારણથી થયેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-હે ગૌતમ ! ચંદ્રઢીપમાં જે નાની મેાટી વાવા વગેરે રૂપ જલ પ્રદેશેા છે તેમાં અનેક ઉત્પલ વિગેરે છે. એ બધાને વર્ણ ચંદ્રમાના જેવા છે. તેથી એ નિમિત્તને જીવાભિગમસૂત્ર ૧૭૬
SR No.006445
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy