________________
सगाणं दीव० पुरथिमेणं अण्णंमि कालोयगसमुद्दे बारस जोयणा तं चेव सव्वं जाव ચંતા તેવા ચિંતા સેવા’ પિતાના દ્વીપથી પૂર્વમાં બીજા કાલેદ સમુદ્રમાં બાર હજાર
જન જવાથી ત્યાં ચંદ્ર દ્વીપ નામની રાજધાની છે. તે સિવાય બાકીનું તમામ કથન વિજ્યા રાજધાનીના કથન પ્રમાણે જ છે. “ઘર્ષ જૂના વિ” આજ પ્રમાણેનું કથન સૂર્યોના સૂર્ય દ્વીપના સંબંધમાં પણ સમજી લેવું. “નવાં कालोदग पच्चस्थिमिल्लाओ वेदियंताओ कालोदसमुद्दे पुरत्थिमेणं बारस जोयण सहस्साई ओगाहित्ता तहेव रायहाणीओ सगाणं दीवाणं पच्चत्थिमेणं अण्णमि कालोय સમુ તહેવ સર્વે પરંતુ કાલેદ સમુદ્રની પશ્ચિમ વેદિકાને અંતથી પૂર્વ દિશામાં ૧૨ બાર હજાર જન આગળ જવાથી બરાબર એ જ સ્થાન પર સૂર્યન દ્વીપ છે. અને એ જ પ્રમાણેની રાજધાની છે. પરંતુ એ પોતપોતાના દ્વીપથી પશ્ચિમ દિશામાં જવાથી બીજા કાલેદ સમુદ્રમાં બાર હજાર જન દૂર छ. 'एवं पुक्खरवरगाणं चंदाणं पुक्खरवरस्स दीवस्स पुरथिमिल्लाओ वेदियंताओ gવાવરસમુ વારસોયણસરસારું બોરાત્તિ યંતીવા” એ જ પ્રમાણે જ્યારે ગીતમસ્વામીએ પ્રભુશ્રીએ એવું પૂછયું કે-હે ભગવન પુષ્કવર દ્વીપમાં આવેલ ચંદ્રોને પુષ્કરવર દ્વીપ નામને દ્વીપ કયાં આવેલ છે? ત્યારે પ્રભુશ્રી એ તેના ઉત્તરમાં ગૌતમસ્વામીને કહ્યું કે-હે ગૌતમ! પુષ્કરવર દ્વીપના પિરત્ય વેદિકાન્તથી પુષ્કરબર સમુદ્રમાં બાર હજાર યોજન આગળ જવાથી ચંદ્ર દ્વીપ આવેલ છે. “બovifમ પુર્વવારે હવે સાચળનો તહેવ” તથા અન્ય પુષ્કર દ્વીપમાં તેની રાજધાની છે. આ રાજધાની હોવાના સંબંધમાં પડિયાના કથન પ્રમાણેનું કથન કરી લેવું. “gવં સૂર વિ તિવા પુરવાહીવાસ पच्चथिमिल्लाओ वेदियंताओ पुक्खरोदं समुदं बारस जोयणसहस्साई ओगाहित्ता तहेव सव्वं जाव रायहाणीओ दिविल्लगाणं दीवे समुद्दगाणं समुद्दे चेव एगाण अभितरपासे एगाण बाहिरिया पासे रायहाणीओ दिविल्लगाणं दीवेसु समुद्दगाणं સમુદે સરિસામug” એ પ્રમાણે પુષ્કર દ્વીપમાં આવેલ સૂર્યોના દ્વીપ પુષ્કર દ્વીપની પશ્ચિમ દિશાની વેદિકાના અંતથી પુષ્કરવર સમુદ્રને ૧૨ બાર હજાર
જન પાર કરીને પુષ્કરોદધિ સમુદ્રમાં છે. રાજધાની પોતપોતાના દ્વીપની પશ્ચિમ દિશામાં તિયક અસંખ્યાત દ્વીપ અને સમુદ્રોને પાર કરીને બીજા પુષ્કર દ્વિીપમાં બાર હજાર યેાજન દૂર આવેલ છે. પુષ્કરવર દ્વીપમાં આવેલ સૂર્યોના દ્વીપ પુષ્કરવર દ્વીપના પશ્ચિમાન્ડ વેદિકાન્તથી પુષ્કરવર સમુદ્રને ૧૨ બાર હજાર
જન પાર કરવાથી આવે છે. આપણું દ્વીપોની પશ્ચિમદિશામાં રાજધાની તિર્યફ અસંખ્યાત દ્વીપ અને સમુદ્રોને ઓળંગીને બીજા પુષ્કરવર દ્વીપમાં ૧૨ બાર હજાર જન દૂર છે. પુષ્કરવર સમુદ્રમાં આવેલ સૂર્યસંબંધી સૂર્ય દ્વિીપ પુષ્કરવર સમુદ્રની પૂર્વ વેદિકાન્તથી પશ્ચિમ દિશામાં ૧૨ બાર
જીવાભિગમસૂત્ર
૧૭૮