SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ વર્તમાન કાળમાં પણ નથી તેમ નથી તથા ભવિષ્યમાં પણ નહીં હોય તેમ નથી. તેથી તે ત્રણે કાળમાં રહેવાવાળા છે તેમ સમજવું. એ જ કહ્યું છે કે 'नासीत् पुरा नास्ति वा भविष्यत्येषा न शंङ्का किमु वच्मि तत्र आसीत परास्ते परतो भविष्यत्येवं न यद्वयेति तदस्ति नाम, कहिणं भंते ! जंबुद्दीवगाण ફળિ ચા નામ ચાળીનો પનાવો” હે ભગવન્ જબૂદ્વીપના ચંદ્રમાઓની ચંદ્ર નામની રાજધાની કયાં આવેલ છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે -गोयमा ! चंददीवाणं पुरथिमेणं तिरिय जाव अण्णमि जंबुद्दीवे दीवे बारस जोयणसहस्साइं ओगाहित्ता तं चेव पमाणं जाव ए महिइढिया चंदा देवा કે જંબુદ્વીપથી પૂર્વમાં તિરછા અસંખ્યાત દ્વીપ અને સમુદ્રોને ઓળંગીને આગળ જવાથી ત્યાં આવતા બીજા જંબુદ્વીપ નામના દ્વીપમાં ૧૨ બાર હજાર જન પર બે ચંદ્ર દેવોની અલગ અલગ બે ચન્દ્રા નામની રાજધાની છે. તેની લંબાઈ પહોળાઈ ૧૨ બાર હજાર એજનની છે. તથા તેનો પરિક્ષેપ ૩૭૯૪ સાડત્રીસસો ચોરાણુ જનથી કંઈક વધારે છે. એ દરેક રાજધાની ચારે બાજુથી એક વિશાળ કટથી ઘેરાયેલ છે. કેટની ઉંચાઈ ૩૭ સાડત્રીસ જનની છે. મૂળમાં ૧૨ા સાડા બાર એજનની તેની પહોળાઈ છે, મધ્યમાં તેની પહોળાઈ ૬ સવા છ જનની છે. એ રીતે આ કેટ મૂળમાં વિસ્તાર વાળા મધ્યમાં સંકોચવાળે અને ઉપરના ભાગમાં પાતળે છે. તેથી તેને આકાર ગાયના પુંછડાના જેવું જણાય છે. બહારના ભાગમાં તે વૃત્ત–ગળ છે. અને અંદરના ભાગમાં તે ચખૂણિયે છે. તે સર્વ પ્રકારે કનકમય છે. તેમજ આકાશ અને સ્ફટિક મહિના જે તે બિલકુલ સ્વચ્છ છે. યાવત્ પ્રતિરૂપ છે. આ કેટ કાંગરાઓથી તથા અનેક વર્ણના કૃણ યાવતું સફેદવર્ણના મણિયથી સુશોભિત છે. એ કાંગરાઓની લંબાઈ એક ગાઉની છે અને તેની પહોળાઈ ૫૦૦ પાંચસો ધનુષની છે, તથા તેની ઉંચાઈ કંઈક ઓછી અર્ધા ગાઉની છે. આ કાંગરાઓ સર્વાત્મના મણિમય છે, યાવત્ સ્વચ્છ અને પ્રતિરૂપ છે, અહીંયા એક વિશાળ વનખંડ છે. તેમાં એક ઘણી મોટી એવી મણિપીઠિકા છે તેને મધ્યભાગ બહુસમ રમણીય છે. તેમાં સપરિવાર સિંહાસન છે. અહીંયા મહદ્ધિક વિગેરે વિશેષણથી યુક્ત અને એક પલ્યોપમની સ્થિતિવાળા બે ચંદ્ર દેવ પિતાની રાજધાનીમાં રહે છે વિગેરે કમથી વિજ્યારાજધાનીની જેમ ચંદ્રા રાજધાનીનું વર્ણન પણ કરી લેવું. એજ અભિપ્રાયને લઈને સૂત્રકારે “રં દેવ જુભાઈ નાવ મિિઢયા ચંતા સેવા' આ પ્રમાણેને સૂત્રપાઠ કહેલ છે. સૂર્યદેવ સંબંધી વક્તવ્યતા. હિ મરે! લંગુટ્ટીવા હૂવા શૂરવીવા નામં વીવા' હે ભગવન જંબુદ્વીપના બે સૂર્યોના બે સૂર્યદ્વીપ ક્યાં આવેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે है-'गोयमा ! जंबुद्दीवे दीवे मंदररस पव्ययरस पच्चस्थिमेणं लवणसमुदं बारस जोयण જીવાભિગમસૂત્ર ૧૭૨
SR No.006445
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy