SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ અહીંયાં “આર્જિાપુષ્યમિતા વિગેરે પહેલાં કહેવામાં આવેલ પદ દ્વારા આ ભૂમિભાગનું વર્ણન કરી લેવું. અનેક તિષિક દેવ અને દેવિયે પહેલા કરેલ પિતાના પુણ્ય કર્મના ફલ વિશેષને ભેગવતા થકા સુખ પૂર્વક રહે છે. અહીયાં ત્વવિચન્તિ’ યાવત્ શબ્દથી “નિવનિત, તિષ્ઠન્તિ, ત્વરિવર્ત નિત્ત, રોરતે મનઃસુર્વ અથા વિનિત્ત’ આ ક્રિયાપદને સંગ્રહ થયેલ છે, “તેસિંધું વસમમળકને ભૂમિમા પાસાયવહેંસના વાવટ્ટ ગોયરું એ વનખંડના બસમરમણીય ભૂણિભાગોની મધ્યમાં પ્રાસાદાવત સક કહેલ છે. અહિંયા જે બહવચનને પ્રગ કરવામાં આવેલ છે. તે બે ચંદ્ર દ્વીપના બે વનખંડના ભૂમિભાગને લઈને કરવામાં આવેલ છે. આ રીતે એક એક બસમ રમણીય ભૂમિભાગમાં એક એક પ્રાસાદાવતંસક છે. એક એક પ્રાસાદાવર્તાસકની લંબાઈ પહોળાઈ ૬૨ બાસઠ જનની છે, અહીંયાં પહેલાની જેમ આ પ્રાસાદાવંતસકનું વર્ણન કરી લેવું. “ વફ્ફ મોઢિયાનો રો રોયનારું સાવ વિજ્ઞાસા સા. રિવાર માજિયવ્યા તહેવ અ એ બહુસમરમણીય ભૂમિભાગની વચમાં રહેલા પ્રાસાદાવતં સકની બરાબર મધ્યભાગમાં એક મણિપીઠિકા છે. તેની લંબાઈ પહોળાઈ બે યોજનની છે. તેના પર એક સિંહાસન છે. તેની ચારે બાજા સામાનિક દેવને યેગ્ય ભદ્રાસનો છે. અહીંયાં ચાર અમહિષિના, સાત અનીકાધિપતિના અને ૧૬ સોળ હજાર આત્મરક્ષક દેના ભદ્રાસનનું વર્ણન પણ કરી લેવું. આ ચંદ્ર દ્વીપનું આ નામ અનાદિકાલીન છે. આ સંબંધમાં જેવું વર્ણન પહેલાં કરવામાં આવેલ છે, એ જ પ્રમાણેનું વર્ણન અહીંયાં પણ કરી લેવું. હે ભગવન્ આ દ્વીપનું નામ ચંદ્ર દ્વીપ એ પ્રમાછે કેમ કહેલ છે ? તે તેનું કારણ પ્રભુશ્રીએ ગૌતમસ્વામીને એ રીતે કહેલ છે કે-હે ગૌતમ ! “વહુ, વુકામુ ઘુડિયા, દુરું પૂરું વUITમારું વત્તા સ્થ સેવા મણિઢિયા વાવ ક્રિોવરિયા પરિવયંતિ” આ દ્વીપમાં નાની મોટી જે વાવો છે તેમાં અનેક ઉત્પલે વિગેરે ચંદ્રના વર્ણના જેવા છે. ચંદ્રની આભા જેવી આભાવાળા છે, તથા અહીયાં ચંદ્ર નામના દેવ કે જે મહદ્ધિક વિગેરે વિશેષણ વાળા છે. અને યાવત્ જેમની સ્થિતિ એક પાપમની છે. તે રહે છે. તેણં તત્વ ઉત્તેચં ચં ૩ë સામાળિયાદસીબે કાર ચંદ્ર સીવાળ चंदाणय रायहाणीण अन्नेसिं च बहूर्ण जोतिसियाणं देवाणं देवीणय आहेवच्चं ના વિત’ એ દરેક ચંદ્ર દેવ ત્યાં રહેતા થકા ચાર હજાર સામાનિક દેને, યાવત્ ચંદ્ર દ્વીપનું તથા ચંદ્રારાજધાનીનું તથા ત્યાંના બીજા જતિઇક દેવાનું અને દેવિયાનું અધિપતિપણું વિગેરે કરતા થકા યાવત્ સુખપૂર્વક પિતાને સમય વિતાવે છે. તેni Tોચમા ! ચંદ્ર દવા સાવ જુદા” આ કારણથી હે ગૌતમ! આ દ્વીપનું નામ ચંદ્રઢીપ એ પ્રમાણે થયેલ છે. તથા આ દ્વીપ અનાદિ કાલિન છે. કેમકે એ પહેલા કયારેય ન હતા તેમ નથી. જીવાભિગમસૂત્ર ૧૭૧
SR No.006445
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy