________________
આવેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-“નોરમલીયન gવચિ मेणं तिरियमसंखेज्जे जाव अण्णंमि लवणसमुद्दे बारस जोयण सहस्साई ओगाहित्ता વં તદેવ સઘં ચરવં નાવ યુરિયા રે હે ગૌતમ! ગૌતમદ્વીપની પશ્ચિમ દિશામાં તિય અસંખ્યાત દ્વીપ અને સમુદ્રોને પાર કરીને બીજા લવણસમુદ્રમાં ૧૨ બાર હજાર જન આગળ જવાથી સુસ્થિત દેવની સંસ્થિતા નામની રાજધાની છે. આ રાજધાનીનું વર્ણન ગેસ્તૂપ પર્વતાવાસની તૃપા રાજધાનીના વર્ણન પ્રમાણે છે. સૂ. ૮૮ | જમ્બુદ્વીપ મેં કહે ગયે દો ચન્દ્ર કે ચંદ્રદ્વીપ કા નિરુપણ
જંબુદ્વીપમાં આવેલ ચંદ્ર દ્વીપનું વર્ણન # િમત ! સંવૃદ્દીવાળું ચં ચંદ્ર વીવા guત્તા’ ઈત્યાદિ ટીકાર્થ–હે ભગવન્! જંબુદ્વીપમાં આવેલ બે ચંદ્રમાના બે ચંદ્રઢીપે ક્યાં આવેલા છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-“જયમા! ગંગુરી दीवे मंदरस्स पव्ययस्स पुरथिमेणं लवणसमुदं बारसजोयणसहस्साइं ओगाहित्ता एत्थ i iદીવા ચાબ ચિંતવીવા નામ વીવા પત્તા” હે ગૌતમ ! જંબુદ્વીપનાં મેરુ પર્વતથી પૂર્વ દિશામાં લવણું સમદ્રમાં ૧૨ બાર હજાર યોજન આગળ જવાથી જંબદ્વીપને પ્રકાશિત કરવાવાળા બને ચંદ્રમાના બે ચંદ્ર દ્વીપ છે. નવहीवंतेणं अद्धकोणणउइजोयणाइं चत्तालीसं पंचाणउति भागे जोयणस्स उसिया जलंताओ लवणसमुदंतेणं दोकोसे ऊसिता जलंताओ बारस जोयणसहरसाई आयामविक्खंभेणं, सेसं तं चेव जहा गोयमदीवस्स परिक्खेवो' मा दी५ भूદ્વીપની દિશામાં ૮૮ સાડી અશ્વાસી જન અને એક જનના ૯૫ પંચાણુ ભાગોમાંથી ૪૦ ચાળીસ ભાગ જેટલું પાણીથી ઉપર નીકળેલ છે. તથા લવણ સમુદ્રની બાજુ લવણ સમુદ્રની દિશામાં બે ગાઉ જેટલે પાણીથી ઉપર નીકળેલ છે. તેની લંબાઈ પહોળાઈ ૧૨ બાર હજાર એજનની છે. આ સિવાય બાકીનું તમામ વર્ણન ગૌતમ દ્વીપના વર્ણન પ્રમાણે છે. તથા તેને પરિક્ષેપ કંઈક ઓછો ૩૭ સાડત્રીસ હજાર ૯ નવસો ૪૮ અડતાલીસ એજનને છે. “વફા જોઈ ર્ય વડે વિત્તા દરેક ચંદ્રદ્વીપને પાવર વેદિકા અને વનખડે ઘેરેલા છે. રાષ્ટ્ર વિ વUUો અહીંયા પદ્વવર વેદિકા અને વનખંડનું વર્ણન કરી લેવું. “વદુસમરમણિજ્ઞા મૂરિમા નાવ નોરિયા સેવા ભાસચંતિ’ વનખંડની બરાબર મધ્ય ભાગમાં બહુ સમરમણીય ભૂમિભાગ છે.
જીવાભિગમસૂત્ર
૧૭૦