________________
અહુસમરમણીય છે. આ ભૂમિભાગના વનમાં પણ ‘ત્રાહિ વુલરેવા” વિગેરે પૂર્વોક્ત પદોના સંગ્રહ થયેલ છે. આ વર્ણન ‘ચાવમળીનાં તૃળાનાં સ્પર્શે:' આ સૂત્રપાઠ પન્તના અહીયાં ગ્રહણ કરવામાં આવેલ છે. તÆ વદુસમળિ સમૂમિમાણસ વનુમાસમા ત્થા મળિવેઢિયા વાત્તા' આ બહુ સમરમણીય ભૂમિભાગની બરાબર મધ્યમભાગમાં એક મણિપીકિા કહેલ છે. 'साणं मणिपेढिया दो जोयणाई आयामविक्खंभेणं जोयणबाहल्लेणं सव्वमणिमयी બચ્છા નાવ કિવા આ મણિપીઠિકાની લંબાઇ પહેાળાઇ એ ચેાજનની છે. અને તેના ઘેરાવા એક ચેાજનના છે. એ સવ` પ્રકારથી મણિયાથી અનેલ છે. આકાશ અને સ્ફટિક મણિના જેવી તે સ્વચ્છ છે. યાવત્ પ્રતિરૂપ છે. અહીયાં યાવત્ શબ્દથી શ્લષ્ણુ વિગેરે પદો ગ્રહણ થયેલ છે. તીખે મૈં મનિવેઢિયાદ્
રહસ્થ ન દેવસર્જનપ્ને વત્તે' આ મણ પીડિકાની ઉપર એક ધ્રુવશય્યા છે. તેનું વર્ણન જે પ્રમાણે ‘ભળામિયા ડિવા' વિગેરે પદો દ્વારા કરવામાં આવેલ છે. એજ પ્રમાણે અહીંયા પણ કરી લેવુ જોઇએ. તે મુળ મતે ! વં પુષ્પરૂ ગોયમરીવેળ ટ્રાવે' હે ભગવન્! આપ એવું શા કારણથી કહેા છે. કે આ ગૌતમ દ્વીપ છે. અર્થાત્ આ દ્વીપનું નામ ગૌતમ દ્વીપ એવું શા કારણથી થયેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે—તત્ય સત્ય તાર્દિ વહિં ઉપાડું નાવ નોમયqમારૂં સે પઢેળ શોચમાં ના નિષે' હું ગૌતમ ! એ ગૌતમક્રીપમાં જે નાની મોટી વાવે વિગેરે જલ પ્રદેશ છે, તેમાં જે ઉત્પલે, પદ્મો, કુમુદે યાવત્ લક્ષપત્રાવાળા પુષ્પા વગેરે છે. તે બધાની પ્રભા ગામે રત્નના જેવી છે. તે કારણથી તથા ત્યાં મહદ્ધિક આદિ વિશેષણાવાળા અને એક પલ્પની સ્થિતિવાળા ગૌતમ ધ્રુવ રહે છે, તે કારણથી આ દ્વીપનુ નામ ગૌતમદ્વીપ એ પ્રમાણે થયેલ છે. એ દેવ ત્યાં રહીને ચાર હજાર સામાનિક દેવાનું, ચાર અથમહિષિયાનુ, જેમ પહેલાં કહેવામાં આવેલ છે તે પ્રમાણે સાત અનીકાનું તથા સાત અનીકાધિપતિયાનું ૧૬ સેળ હજાર આત્મરક્ષક દેવાનુ તથા ત્યાં રહેવાવાળા બીજા પણ અનેક વાનવ્યંતર વિગેરે વાનુ અધિપતિપણ કરે છે. પોતાની રાજધાનીનું અધિપતિપણુ, કરે છે. એ બધાની રક્ષા અને તેનું પાલન કરે છે, અને સુખ પૂર્ણાંક પેાતાના સમયને વીતાવે છે. આ દ્વીપનું નામ આ કારણેાથી છે તેમ નથી. એ અનાદિ કાલભાવી છે. તે પહેલા હતા, વર્તમાનમાં છે, અને ભવિષ્યમાં પણ રહેશે. તેથી દ્રવ્ય દ્રષ્ટિથી તે નિત્ય છે. તથા વર્ણ પર્યાય વગેરેની દૃષ્ટિથી તે અનિત્ય છે. ળિ મંતે ! મુદ્રિયમ્સ વળનિ મુટ્રિયા નામં રાયહાળી પળત્તા' હે ભગવન્ લવણ સમુદ્રના અધિપતિ સુસ્થિત દેવની સુસ્થિતા નામની રાજધાની કયાં
જીવાભિગમસૂત્ર
૧૬૯