________________
અનવેલંધર રાજાઓના આવાસ પર્વતેનું કથન 'कहि णं भंते ! अणुवेलंधरणागरायाणो पन्नत्ता ! ટીકાર્થ-હે ભગવદ્ અનુલંધર રૂપ ના રાજા કેટલા કહેલા છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુત્રી કહે છે કે “જોચમાં ! ચારિ બધુરંધર પાંચાળો પત્તા હે ગૌતમ ! અનુવલંધર નાગ રાજા ચાર કહેલા છે. “i ar' તે આ પ્રમાણે છે. વોટા, જમg, દેટા, વહUqમે, કર્કોટક, કર્દમ, કૈલાસ, અને અરૂણપ્રભા “રિ vi aછું અણુવેધરVITચાઇ રૂ માવાસવ્વચા પUત્તિ” હે ભગવન્! આ ચાર અનુલંધર નાગરાજાઓના કેટલા આવાસ પર્વતે કહેલાં છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-“ચમા ! ચત્તાર વાપરવા ઘનત્તા હે ગૌતમ! ચાર આવાસપર્વતે કહેલા છે. તે કદ્દા તેના નામે આ પ્રમાણે છે.-જોડપ, મા, જાણે, નામે કર્કોટક, કર્દમ, કેલાસ भने २५३४प्रम कहिणं भंते ! कक्कोडगस्स अणुवेलंधरणागरायस्स कक्कोडए णाम આવાસTદવા' હે ભગવન કર્કોટક અનુલંધર નાગરાજને કર્કોટક નામને આવાસપર્વત ક્યાં આગળ આવેલ છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-“જોય! બંઘુદી હવે મંદસ વ્યવસ ઉત્તરપુરરિથમેણં વનसमुदं बायालीसं जोयणसहस्साई ओगाहित्ता एत्थ णं कक्कोडगणागरायस्स कक्को.
જા બાવાવ quળ” હે ગૌતમ! જંબૂઢીપ નામના દ્વીપમાં જે મંદર પર્વત છે. એ મંદર પર્વતની ઈશાન દિશામાં લવણસમુદ્રમાં ૪ર બેંતાલીસ હજાર
જન આગળ જવાથી કટક નાગરાજને કર્કોટક નામને આવાસ પર્વત કહેલ છે, “સત્તાક પવીતાજું ગોયાસોડું તે વેવ પ્રમાણે કો નોથમરસ જીવ સવરથળામણ અઓ જાવ નિરવ નાવ સપરિવાર ગો આ પર્વત ૧૭૨૧ સત્તરસ એકવીસ જન ઉંચે છે. આ પ્રમાણેનું જેવું પરિમાણ વિગેરે
સ્તંભ પર્વતનું કહેલ છે, એ જ પ્રમાણેનું આ કર્કોટક નામના પર્વતનું પરિમાણ વિગેરે પ્રકારનું કથન સપરિવાર સિંહાસન સુધી સમજી લેવું ગોસ્તૂપ પર્વત કરતાં આનું વિશેષપણું એ છે કે-આ સર્વ પ્રકારથી રત્નમય છે. આ કર્કોટક આવાસ પર્વતને ભૂમિભાગ બહુસમ અને રમણીય છે. તેમાં એક પ્રાસાદ છે. એ પ્રાસાદમાં એક મણિપીઠિકા છે. તેની ઉપર એક સિંહાસન છે. એ સિંહાસનની ચારે દિશામાં ક્રમ પ્રમાણે સામાનિક વિગેરે દેના યથાયોગ્ય ભદ્રાસને છે, ઇત્યાદિ પ્રકારથી જે પ્રમાણેનું વર્ણન ૭૫ પંચોતેરમાં સૂત્રમાં કરવામાં આવેલ છે. એ જ પ્રમાણેનું વર્ણન અહીયાં પણ કરી લેવું. અર્થ એજ છે. એ પ્રમાણે જે કહ્યું છે, તેનું તાત્પર્ય એજ છે કે-જે પ્રમાણે ગેસ્તૂપ પર્વતનું નામકરણમાં કારણ બતાવવામાં આવેલ છે,
જીવાભિગમસૂત્રા
૧૬૩