SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ રહે છે. તેથી જલની સીમાનેા તે કર્તા છે, તેથી તેનુ નામ દગસીમ આવાસ પત એ પ્રમાણે થયેલ છે. ‘તે તેજ઼ેળ' આ કારણથી મે' આ પવનું નામ ઢગસીમ પર્યંત કહ્યું છે. અથવા હું ગૌતમ ! આ ઇકસીમ એ નામ અનાદિ કાળભાવી છે. તે પહેલાં ન હતું તેમ નથી, વર્તમાનમાં નથી તેમ પણ નથી, અને ભવિષ્યમાં એ નહી રહે તેમ પણ નથી. એતે ત્રિકાલસ્થાયી છે. તેથી આ રીતનું નામ કરવામા કઈ નિમિત્ત પણ નથી જ તેથી એ સ્થાયી ધ્રુવ નિયત, અવ્યય, યાવત્ નિત્ય છે. તથા ‘મળોસિપ તેને મદૃઢિ ગાય, આ પર્વત પર મહર્ષિંક વિગેરે વિશેષણા વાળા મન:શિલક નામના દૈવ રહે છે. તે નું તથ ૨નું સામાળિય નાવ વિરૂ' એ દેવ ત્યાં રહેતા થકા ચાર હજાર સામાનિક દેવાનુ, ચાર હજાર અગ્રમહિષિયાનુ', સાત અનીકાનું, સાત અનીકાધિપતિયાનું તેમજ ૧૬ સાળ હજાર આત્મરક્ષક દેવેનુ અધિપતિપણું વિગેરે કરતા થકા પોતાના સમયને સુખપૂર્ણાંક વીતાવે છે. 'कहि णं भंते ! मणोसिलकस्स वेलंधरनागरायस्स मणोसिला नाम रायहाणी છત્તા' હું ભગવન્ ! મનઃશિલક વેલ ધર નાગરાજની મનઃશિલા નામની રાજધાની કયાં આવેલ છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-પોચમા ! दगसीमस्स आवासपव्वयस्स उत्तरेणं तिरि० एत्थणं मणोसिलया नाम रायहाणी ન્મત્તા તે ચેવ વમળ નવમળોસિલ્ વે હે ગૌતમ ! દસીમ આવાસ પર્વતની ઉત્તર દિશામાં તિક્ અસંખ્યાત દ્વીપ સમુદ્રોને પાર કરીને ત્યાં આવેલ ખીજા લવણ સમુદ્રમાં ૧૨ ખાર હજાર ચેાજન પછી મનઃશિલા નામની રાજધાની આવેલી છે. તેનુ વર્ણન વિજ્યા રાજધાનીના વર્ણન પ્રમાણે છે. આ રાજધાનીમાં મન:શિલક નામના દેવ રહે છે. એ દેવ મદ્ધિક વિગેરે વિશેષણા વાળા છે. અને એક પલ્યની તેમની સ્થિતિ છે. ‘ખચચદ્ધિયમયા ચ વેરુંધરાળ બાવાના' આવેલ ધર નાગરાજાએના આ આવાસ પતા ક્રમશઃ કનકમય એક રત્નમય, રજતમય, અને સ્ફટિકમય છે. આ પ્રમાણેનું કથન મૂલત્તલની વિશેષતાને લઇને કરેલ છે. ખીજે પણ એજ પ્રમાણે કહ્યુ છે. 'कणगंकरयय फलियमया य, वेलंधराणमावासा । अणुवेलंधर राईण पव्वया होति रयणमया ॥ १ ॥ આ કથનનું તાત્પર્ય એ છે કે-ગાસ્તૂપ પર્વત કનકમય છે. દકભાસ અક રત્નમય છે. શંખ રજતમય છે, અને દકસીમ સ્ફટિકમય છે. પરંતુ જે મહાવેલ ધર દેવ છે એ દેવાના જે વેલધર દેવ છે અને તેના જે આવાસ પતા છે. તે રત્નમય છે. ! સૂ. ૮૬ ૫ જીવાભિગમસૂત્ર ૧૬૨
SR No.006445
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy