SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ એજ પ્રમાણેનું કારણુ અહીંયાં પણ સમજી લેવું. તે આ રીતે આ કર્કોટક પતપર નાની મેટી અનેક વાવા છે. યાવત્ બિલ પક્તિયા છે, એ બધામાં અનેક ઉપલા યાવત્ લાખ દલવાળા કમળેા છે. એ બધાના આકાર કર્કોટકના જેવા છે, અને કર્કોટકના જેવાજ તેના વર્ણ છે. એ કારણથી આ પર્યંતનુ નામ કર્કોટક એ પ્રમાણે કહેલ છે. તથા આ પર્વત પર કર્કોટક એ નામના એક દેવ પણ રહે છે જે મહદ્ધિક વિગેરે વિશેષણા વાળા છે. તે આ દેવના સંબંધને લઇને પણ આ પર્યંતનુ નામ કર્કોટક એ પ્રમાણે થયેલ છે. ‘વર જોકસ પથ્વચસ્ત પુત્તરવુત્યિમેળ ત્રં તં ચેવ સર્વાં' કર્કોટક અનુવેલ ધર નાગરાજની કૉંટક નામની રાજધાની કૉંટક પર્યંતની ઇશાન દિશામાં તિયક્ અસંખ્યાત દ્વીપ સમુદ્રોને પાર કરીને ત્યાં આવેલ અન્ય લવણુ સમુદ્રમાં ૧૨ બાર હજાર યોજન પ્રમાણુ આગળ જવાથી આવે છે. તેનું વર્ણન વિજ્યા રાજધાનીના વર્ણન પ્રમાણે છે. ‘મસ વિ સૌચેય ગમત્રો અતિલો' કુમક અનુવેલ ધર નાગરાજના સંબંધમાં પણ એજ પ્રમાણેનું તમામ કથન કરી લેવું. તથાચ-જ્યારે ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને એવુ... પૂછ્યું કે હે ભગવન્ કુમક અનુવેલ ધર નાગરાજના કર્દમક નામના આવાસ પર્યંત કયાં આવેલ છે? તેના ઉત્તરમા પ્રભુશ્રી એ એવુ કહ્યું કે-હે ગૌતમ! જંબૂદ્વીપ નામના દ્વીપમાં જે મંદર પત છે, તેની આગ્નેય દિશામાં લવણ સમુદ્રમાં ૪૨ ખેતાળીસ હજાર યેાજન આગળ જવાથી કમક અનુવેલ ધર નાગરાજને કઈમક નામના આવાસ પર્યંત છે. તેનું એ પ્રમાણેનું નામ થવાનુ કારણ ત્યાંની નાની નાની વાવ વિગેરેમાં ઉત્પન્ન થયેલા ઉપલા વગેરેની આભા અને તેના વર્ણ કમ જેવા હાય છે. આ કમક આવાસ પ`ત પર વિદ્યુપ્રભુ નામના દેવ રહે છે. યાવત્ તેની સ્થિતિ એક પત્યેાપમની છે. એ સ્વભાવથી જ યક્ષક મ-કેશર વિગેરે છે, પ્રિય જેને એવા છે. કુંકુમ, અગુરૂ, કપૂર, કસ્તૂરી અને ચંદનની મેળવણીથી જે ધૂપ તૈયાર થાય છે, તેનુ નામ યક્ષ કમ છે. ખીજે આ પ્રમાણે કહ્યુ` છે. 'कुङ्कुमागुरुकर्पूर कस्तूरि चन्दनानि च महासुगन्धमित्युक्तं, नामतो यक्षकर्दमम् ॥ १ ॥ યક્ષ કમમાં અહિં પૂર્વ પદ જે યક્ષ છે તેના લેપ સત્યભામા પમાં સત્યપદના લેપની જેમ થયેલ છે. તેથી યક્ષ કમ એ પ્રમાણે ન કહેતાં કેવળ કમ એજ પ્રમાણે કહેલ છે. ગેાસ્તૂપાવાસ પર્યંતની જેમજ અહીયા કઈમની રાજધાનીનું અને તેનું એ પ્રકારનું નામ થવાનું કારણ આ બધુ વર્ણન સમજી લેવુ. ‘રેાસે વિદ્યું ચેત્ર વરદ્દળપસ્થિમેળાસાવિ રાષ ફ્રાની વ ચેવ વિસા” કૈલાસના સંબંધમાં પણ આજ પ્રમાણેનું વર્ણન સમજવું પરંતુ તેને આવાસ પત નૈઋત્ય ખૂણામાં છે, તેમ કહેવું અને તેની રાજધાની એજ દિશામાં છે. તેમ સમજવું આ કથનનુ તાત્પ એવુ છે કે–હે ભગવન જીવાભિગમસૂત્ર ૧૬૪
SR No.006445
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy