________________
આ રીતે લવણુસમુદ્રમાં પાણીના વધારો અને તેના દ્વાસનું પ્રતિપાદન કરીને હવે સૂત્રકાર બે વાર જલવૃદ્ધિ થવાનું પ્રતિપાદન કરે છે.
વળાં સમુદ્દાદ્ તીભાણ મુદ્દુત્તાન ફેવુત્તો' ઇત્યાદિ
ટીકા –ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને એવું પૂછ્યું કે હે ભગવંત લવણુ નામના સમુદ્ર ત્રીસ મુહૂતમાં અર્થાત્ એક રાત દિવસમાં કેટલીવાર વધે છે?
અને કેટલીવાર ઘટે છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-નોચમા ! लवणं समुद्दे तीसाए मुहुत्ताणं दुक्खुतो अतिरेगं अतिरेगं बड़्ढति हायंति वा હે ગૌતમ ! લવણુ સમુદ્ર એક રાત દિવસમાં વાર વધે છે. અને એ વાર ઘટે છે. સે કેળાં મંતે ત્રં મુખ્ય વળાં સમુદ્દે તીસા મુદુત્તાજં તુમ્બુતો બાં પૂરાં વરૂ વા હાયરૂ વા’હે ભગવન્ આપ એવું શા કારણથી કહે છે. કે-લવણુ સમુદ્ર એક રાત દિવસમાં બે વાર વધે છે અને એ વાર ઘટે छे ? 'गोयमा ! उड्डुमंतेसु पायालेसु वड्ढइ आपूरितेसु पायालेस हायइ से तेण गोयमा ! लवणेणं समुद्दे तीसाए मुहुत्ताणं दुक्खुत्तो अइरेगं वड्ढइ वा हायइ वा ' હે ગૌતમ ! નીચેના અને મધ્યના ત્રિભાગમાં રહેલ વાયુના સક્ષેાભથી પાતાલ કલશેામાંથી જ્યારે પાણી ઉંચુ ઉછળે છે, ત્યારે સમુદ્રમાં પાણી વધે છે. અને
જ્યારે એ પાતાળ કલશો વાયુથી ભરાયેલા રહે છે. ત્યારે પાણીની હાની થાય છે. ‘સે સેઢેળ ગોયમા ! વળાં સમુદ્દે તીસાણ મુદ્દત્તાાં વસ્તુતો ગાં અફળ વરૂ વા હાયરૂ વા' એ કારણથી હું ગૌતમ ! લવણ સમુદ્ર એક રાત દિવસમાં બે વાર અધિકાધિક વધે છે અને ઘટે છે. એવા નિયમ છે. કેમકે એવી રીતે વધવાના એના સ્વભાવ છે. ! સૂ. ૮૪ ૫
‘હવળસિદ્દાળ મતે વચ' ઇત્યાદિ
ટીકા –હે ભગવન્ લવણ સમુદ્રની શિખા ચક્રવાલ વિષ્ણુભની અપેક્ષાએ કેટલી પહેાળી છે ? અને લેવË રૂરાં બોાં વરૂ હાય' તે કેટલીક વધે છે અને કેટલી ઘટે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે શોચમા लवणसहाएणं दस जोयणसहस्साई चक्कवालविक्खमेणं देसूणं अद्धजोयणं अइરેનું વઢવા ફાયા' હે ગૌતમ! લવણુ સમુદ્રની શિખા ચક્રવાલ વિષ્ણુભની અપેક્ષાએ ૧૦ દસ હજાર ચેાજન જેટલી પહાળી છે. તથા કાંઇક એછી અર્ધા ચેાજન સુધી તે વધે છે. અને ઘટે છે. આ કથનનું તાત્પર્ય એવું છે કે જખૂદ્વીપ અને ધાતકીખંડ દ્વીપથી લઇને લવણુ સમુદ્રમાં પંચાણુ હજાર પાઁચાણુ હજાર ચેાજન સુધી ગાતી છે. તલાવ વગેરેની અંદર જવા માટે
જીવાભિગમસૂત્ર
૧૫૩