SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ આ ત્રણ ગાથાઓ દ્વારા પ્રગટ કરવામાં આવેલ છે. જ્યારે ‘તેત્તિ માવાયાજાળ खुड्डाग पावालाण य हे ट्रिममज्झिमिल्लेसु तिभागेसु बहवे ओराला वाया संसरंति' मे મહાપાતાલ કલશેાના અને ક્ષુદ્રપાતાલકલશેાના નીચેના અને મધ્યના ત્રિભાગમાં ઉર્ધ્વગમનના સ્વભાવવાળા અથવા પ્રમળ શક્તિવાળા વાયુકાય ઉત્પન્ન થવાના સન્મુખ હૈાય છે. ‘સંમુન્કિંતિ’ સમૂ૰ન જન્મથી આત્મલાભ કરે છે. તિ TËતિ, વૃત્તિ, વ્રુમંતિ, કૃતિ, વંતિ, તું તે માથું વાિમંતિ' સામાન્યપણાથી કંપિત થાય છે. વિશેષપણાથી કંપિત થાય છે. ઘણાજ જોરથી ચાલે છે. પરપસ્પર ઘસાય છે. અને અદ્ભુત શક્તિવાળા બનીને ઉપર તથા આમતેમ ફેલાય છે. આ રીતે તેએ જ્યારે જુદા જુદા ભાવથી પરિણત થાય છે, ખીજા વાયુઓને અને જલને પ્રેરણા કરે છે. તથા દેશકાળને યાગ્ય તીવ્ર અને મધ્યમ ભાવથી જ્યારે પરિણામને પ્રાપ્ત કરે છે. તયાળ તે જીપ ૩૦મિ નૈતિ' ત્યારે પૂર્વોક્ત દિવસેામાં તેમાં જળ વધે છે. અને ‘નથાળ’ જ્યારે ‘તેäિ મહાપાયાજા णं खुट्टागपायालाणं य हेट्ठिल्लमज्झिमिल्लेसु तिभागेसु नो बहवे ओराला वाता जाव સંતે માળ્યું નળિયંતિ, તથાળ છે વૃ નો જીમ્નામિઙ્ગ' એ મહાપાતાલ કલશેાની અને ક્ષુદ્ર પાતાલ કલશેાની નીચેની બાજુના મધ્યના ત્રિભાગામાં અનેક ઉદાર વાયુકાયિક જીવા ઉત્પન્ન થવાના નજીકજ હાય છે.સમૂન જન્મથી આત્મલાભ કરતા નથી. યાવત્ તે તે ભાવમાં પરિણત થતા નથી. ત્યારે જલ વધતું નથી. તેમાંથી પાણી ઉછળતુ' નથી. ‘અંતરા વિ ય ાનં તે વયં उदीरेति अंतराविणं से उदगे उण्णामिज्जइ, अंतराविय ते वाया नो उदीरेति' આ પ્રમાણે રાત દિવસમાં બે વાર વાયુ ઉત્પન્ન થાય છે. ત્યારે પાણી એ વાર ઉંચુ ઉછળે છે. તથા પક્ષની વચમાં ચૌદશ વિગેરે તિથિયામાં અધિકપણાથી વાયુકાયિક જીવ ઉત્પન્ન થાય છે. ત્યારે તે તિથિયામાં વધારે પ્રમાણમાં ઊંચે ઉછળે છે. અને જ્યારે પ્રતિનિયત કાલ વિભાગ સિવાય એ વાયુકાયિક જીવા ત્યાં ઉત્પન્ન થતા નથી ત્યારે પ્રતિનિયત કાલ વિભાગ શિવાય અન્ય કાળમાં પાણી ઉછળતુ નથી અર્થાત્ સમુદ્રમાં ભરતી આવતી નથી. ત્ત્વ જી નોયમાં ! लवणेणं समुद्दे चाउदसठुसमुद्दिपुण्णमासिणीसु अइरेगं अइरेगं वड्ढति वा हायति વા' એ કારણથી હું ગૌતમ ! લવણુસમુદ્રમાં ચૌદશ; આઠમ અમાસ અને પુનમ એ તિથિયામાં પાણીની અત્યંત વૃદ્ધિ થાય છે. અને હાનિ થાય છે. જ્યારે ઉન્નામકના સદભાવ હેાય છે, ત્યારે જલ વૃદ્ધિ અને જ્યારે ઉન્નામકના અભાવ હોય છે, ત્યારે જલવૃદ્ધિના અભાવ થાય છે. તેમ સમજવું. ॥ ૮૩ ॥ જીવાભિગમસૂત્ર ૧૫૨
SR No.006445
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy