________________
છે એ જ પ્રમાણેની આ પદ્મવરવેદિકા છે. સે નં વળતરે તૈમૂળારૂં તો નોચળારં નાવ વિર' લવણુસમુદ્રનુ' વનખંડ કંઇક કમ એ યેાજન પહેાળુ છે. તેનુ વન જ ખૂદ્વીપની પદ્મવરવેદિકાના વનખંડના વર્ણન પ્રમાણે છે. આ વનખંડ કૃષ્ણ વિગેરે વિશેષણેાવાળું છે, તૃણુ અને મણિયેા સંબંધી કથન જેમ પહેલાં કહેલ છે એ જ પ્રમાણે છે. અહિયાં વાનભ્યન્તર વગેરે દેવા પેાતાના પુણ્ય કર્મોના ફળાને ભાગવતા થકા સુખથી રહે છે. વળÆનું મંતે ! સમુદ્રસ ડ્ વારા પળત્તા” હે ભગવન્ ! લવણસમુદ્રના કેટલા દ્વારા કહ્યા છે? નોયમા ! વસાવારા પળત્તા' હે ગૌતમ ! લવણુસમુદ્રના ચાર દ્વારા કહેલા છે. તું ના' જે આ પ્રમાણે છે વિઘ્ન વૈજ્ઞયતે નયંતે અવાનિતે' વિજય, વૈજયન્ત, જયન્ત, અને અપરાજીત આ દ્વારા પૂર્વી વિગેરે દિશાઓમાં છે, એ જ વાત હવે પ્રશ્નોત્તરપૂર્વક પ્રગટ કરવામાં આવે છે. ‘નિં અંતે ! વળસમુદ્રસ્સ વિના ગામ મારે વત્તે' હે ભગવન્ ! લવણસમુદ્રનું વિજયદ્વાર કયાં આવેલ छे ? 'गोयमा ! लवणसमुदस्स पुरत्थिमपेरते धायइखंडस्स दीवस्स पुरत्थिमद्धस्स पच्चत्थिमिल्लेणं सीओदाए महाणईए उपि एत्थ णं लवणसमुदस्स विजए णामं दारे વળત્તે' હે ગૌતમ ! લવણુસમુદ્રની પૂર્વ દેશાના અંતમાં તથા ધાતકીખંડ દ્વીપના પૂર્વાથી પશ્ચિમ દિશામાં અને સીતેાદા મહાનદીની ઉપર લવણુ સમુદ્રનું વિજય નામનુ' દ્વાર આવેલ છે. ‘તત્ત્વ ભટ્ટ લોચાડું ઉદ્ધ ઉત્તેન चत्तारि जोयणाई विक्खभेणं एवं तं चैव सव्वं जंबुद्दीवरस विजयदारस्स' मा द्वार આઠ ચેાજન ઉંચુ' છે, ચાર યાજન પહેાળું છે. હું ભગવન્ ! આ દ્વારનું નામ વિજયદ્વાર એ પ્રમાણે કેમ કહેવાયેલ છે ? ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે હે ગૌતમ ! જંમૃદ્વીપના વિજયદ્વારસ ંબંધનું કથન જે પ્રમાણે પહેલાં કહેવામાં આવેલ છે. એ જ પ્રમાણેનું એ તમામ કથન અહીંના આ વિજયદ્વાર સંબંધમાં પણ કહી લેવુ'. આ વિજયદ્વારની ઉપર મહદ્ધિક વિગેરે વિશેષણેાળા વિજય નામના દૈવ નિવાસ કરે છે. યાવત્ તેની એક પલ્પની સ્થિતિ છે. ત્યાં રહીને વિજયદેવ ચાર હજાર સામાનિક દેવાનુ... યાવત્ ૧૬ સેાળ હજાર આત્મરક્ષક દેવાનુ... અધિપતિપણું કરતા થકા દિવ્યભાગાને ભાગવતા રહે છે. અને પોતાના સમય આનંદપૂર્ણાંક વીતાવે છે. એ જ કારણથી હું ગૌતમ ! આ દ્વારનુ નામ વિજયદ્વાર એ પ્રમાણે કહેલ છે, અને યાવત્ એ નિત્ય કહેવામાં આવેલ છે. ‘વાચાળી સ્થિમેનં બાંમિ હવળ સમુદ્દે હે ભગવન્ ! વિજયદેવની વિજયા નામની રાજધાની કયાં આવેલી છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે 3 - 'गोयमा ! विजयस्स पुरस्थिमतिरियमसंखेज्जं अण्णंमि लवणे बारस्स जंबू दीव - सरिसा वक्तव्या जाव समं वैजयंतंपि अप्पाणिज्जेणं लवणस्स दाहिणेणं रायहाणी' હે ગૌતમ ! વિજયદ્વારની પૂર્વદિશામાં તિરછા અસંખ્યાતદ્વીપ સમુદ્રોને એળગીને ત્યાં આવેલ અન્ય લવણુસમુદ્રમાં ૧૨ ખાર હજાર ાજન આગળ જવાથી આ વિજયદેવની વિજયા નામની રાજધાની આવે છે, આ રાજધાનીનુ જીવાભિગમસૂત્ર
૧૪૧