SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ કે–મહાવિદેહ ક્ષેત્રના વિસ્તાર ૩૩૬૮૪૪ તેત્રીસ હાર છસ્સો . ચાર્યાશી આગણીસીયા ચારનેા છે. તેમાંથી મેરૂ પર્વતના વિસ્તાર દસ હજાર છે કરવા જોઇએ તે આ કરવાથી ૨૩૬૮૪ તેવીસ હજાર છસે ચાર્માંશી ઓગણીસીયા ચાર અચે છે. તેના બે ભાગ કરવાથી ૧૧૮૪૨ હજાર આઠ સા ખેંતાલીસ એગણીસીયા એ થાય છે. તે તે ઉત્તરકુરૂ અને દક્ષિણ કુરૂના વિસ્તાર નીકળી આવે છે. તીસે નીવા પાšળવદીયતા' એ ઉત્તર કુરૂઆની હવા ઉત્તર દક્ષિણ સુધી ફેલાયેલ છે. ઉત્તરમાં તે નીલ વધર પતની સમીપમાં પાળી ફેલાયેલ છે અને પૂર્વ પશ્ચિમ સુધી લાંબી છે ‘જુહૂો યયણાવવયં પુ' અને વક્ષસ્કાર પતાને એ સ્પી રહેલ છે. પૂર્વ દિશાના અંતમાં પૂર્વ દિશાના માલ્યવંત વક્ષકાર પર્યંતને અને પશ્ચિમ દિશાના અંતમાં પશ્ચિમ દિશાના ગંધમાદન વક્ષસ્કાર પતને સ્પર્શ કરે છે, એજ વાત સૂત્રકારે ‘નુપસ્થિમિસ્રા જોરાપુરસ્થિમિનું વવારપક્વ વરસ્થિ મિા જોડીણ પશ્ચિમિત્ત્તવયં પુટ્ટા' આ સૂત્રપાઠ દ્વારા બતાવેલ છે. આ જીદ્દા જીવા' ‘તેવાં નોયાં સસ્સારૂં બાળ્યામેળં' ૫૩૦૦૦ તેપન હજાર યાજનની લાંખી છે. તેની આ લંબાઇ આ પ્રમાણે નીકળે છે–મેરૂ પર્વતની પૂર્વ દિશામાં અને પશ્ચિમ દિશામાં ભદ્રશાલ વનની જે લંબાઇ ૨૨૦૦૦ ખાવીસ હજાર ચાજનની છે તેમાં મેરૂ પર્વતના વિષ્ણુ ંભનુ જે પરિમાણુ છે તેને મેળવવાથી અને ખને વક્ષસ્કાર પતાના પ્રમાણને ઘટાડી દેવાથી જે પ્રમાણ નીકળે છે તેજ ઉત્તર કુરૂઓની જીદ્દાનું પ્રમાણ છે. ‘ઉત્તર’ કહ્યુ પણ छे' मंदर पुवेणायय बावीस सहस्सभहसालवणं दुगुणं मंदरसहियं दुसेलारहिये ૨૪ ગીવા' આનું તાત્પ એવું છે કે-મેરૂ પર્વતની પૂર્વ પશ્ચિમદિશામાં દરેક ભદ્રશાલવનની લંબાઇનું પરિમાણ-પ્રમાણ ૨૨૦૦૦ બાવીસ હજાર યોજ નતુ છે. તેથી ખન્નેની લંબાઇનું પ્રમાણ ૪૪૦૦૦ ચુંમાળીસ હજાર ચાજનનુ થઇ જાય છે. તેમાં મેરૂ પર્યંતની પૃથુતા ૧૦૦૦૦-દસ હજાર ચાજન રૂપ પરિમાણ મેળવવાથી ૫૪૦૦૦ ચાજન થઈ જાય છે. એ પ્રમાણમાંથી અન્ને વક્ષસ્કાર પદ્મનું પાંચસો પાંચસો યાજન પ્રમાણ ઘટાડવાથી ૫૩૦૦૦ યાજન થઇ જાય છે. એજ પ્રમાણ જીડવાનું થાય છે. તીસે ધનુપુરું વાર્દિબેનં सट्ट जोयणसहस्साई चत्तारि अट्ठारसुत्तरे जोयणसए गूणवीसइभाए जोयणस्स' એ ઉત્તર કુરૂઓના ધનુષ્કૃષ્ઠ દક્ષિણ દિશામાં ૬૦૪૧૮ ૧ યોજનનુ છે. એ ધનુષ્કૃષ્ઠ વિધિ રૂપ છે. ગન્ધમાદન અને માલ્યવાન પતની લંબાઇનુ જે પરિમાણ છે એ જ પરિમાણ ઉત્તર કુરૂના ધનુપૃષ્ઠનું પરિમાણ છે કેમકે બાચામો સેહાળ રોવિ મિહિકો ન ધનુપુž' આ પ્રમાણે શાસ્ત્રમાં કહેલ જીવાભિગમસૂત્ર ૨ અગીયાર पह ૧૦૬
SR No.006445
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy