________________
સી પ્રજાતિ' હે ભગવન લવણસમુદ્રમાં રહેનારા જીવ મરીને શું જંબુદ્વીપમાં આવે છે? ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-“રાયમ! બાફયા પૂરવાતિ હે ગૌતમ! કેટલાક છે એવા હોય છે કે જેઓ લવણ સમુદ્રમાં મરીને જંબુદ્વીપમાં આવે છે. અને “વત્થનરૂવા” કેટલાક જીવે એવા હોય છે કે જેઓ ત્યાંથી મરીને “નો વાયંતિ જમ્બુદ્વીપમાં પાછા આવતા નથી. કેમકે બંધ કરવામાં આવેલ કર્મો દ્વારા જીવનની ગતિ વિચિત્ર પ્રકારની થયા કરે છે. એ સૂ. ૭ર છે
કરે તે મેતે ! પુર્વ ( ઇત્યાદિ
ટીકાઈ–“રે તે મંતે ! હવે ગુરૂ વંતુરી રીતે હે ભગવન્ આપ એવું શા કારણથી કહો છો કે જંબુદ્વીપ નામને એક દ્વિીપ છે? અર્થાત્ જંબૂદ્વીપનું જંબુદ્વીપ એ પ્રમાણેનું નામ શા કારણથી થયેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે- “નોરમા ! હે ગૌતમ ! ગંદી હવે મંતાન પદયાપ્ત ઉત્તર જંબુદ્વીપમાં એક સુમેરૂ પર્વત છે. તેની ઉત્તર દિશામાં “રીઢવંતરત વાળેિળ નીલવંત નામને એક વર્ષધર પર્વત છે. એ વર્ષધર પર્વતની દક્ષિણ દિશામાં “જાઢવંતરમ વવારyદવસ વસ્થિ” એક માલ્યવાન નામનો વક્ષસ્કાર પર્વત છે. એ પર્વતની પશ્ચિમ દિશામાં “ધમાચળવવારદવાર quસ્થળ ગંધમાદન નામને એક વક્ષસ્કાર પર્વત છે, એ પર્વતની પૂર્વ દિશામાં ‘પુરા નામ પન્ના” ઉત્તરકુરા નામનું એક ક્ષેત્ર વિશેષ છે, “વીરાયતા એ પૂર્વથી પશ્ચિમ સુધી લાંબુ છે. “ડરીન ટાઢિળવિઝિ' ઉત્તરથી દક્ષિણ દિશા સુધી ફેલાયેલ છે. “અદ્ભસંદાજવંટિયો તેનું સંસ્થાન આઠમના ચંદ્ર જેવું ગોળ છે. “અર7 નયા સંસારું અp ગોવા વાયા on pોળ વસતિ માને નોનસ વિશ્વમે તેનો વિસ્તાર ૧૧૮૪૨ અગીયાર હજાર આઠસો બેંતાલીસ બે ઓગણીસ એજન નો છે. આ વિસ્તાર ઉત્તર દક્ષિણ બાજુએ છે. તે આ રીતે ફલિત થાય છે. મહાવિદેહ ક્ષેત્રમાં જે વિસ્તાર છે, તેમાંથી સુમેરૂ પર્વતના વિસ્તારને ઓછા કરવાથી બાકીને જે વિસ્તાર બચે છે, તેને અર્ધા કરવાથી જે પ્રમાણે આવે છે તે દક્ષિણકુરૂ અને ઉત્તરકુરૂને વિસ્તાર છે. કહ્યું પણ છે કે-“વફા વિજવંમાં મંદ્ર વિસર્વમનોરિયઠું તે વિવલંમ નાગ!” આનુ તાત્પર્ય એવું છે
જીવાભિગમસૂત્ર
૧૦૫