________________
ટીકા –હે ભગવન્ જ મૂદ્દીપના પ્રદેશે। શું લવણ સમુદ્રના સ્પર્શી કરે છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-તા પુટ્ઠા' હા ગૌતમ! જંબુ દ્વીપના પ્રદેશ લવણ સમુદ્રના સ્પર્શી કરે છે. તેળ મતે ! જિંત્રંયુટીવ ટ્રીને જીવળસમુદ્દે' હે ભગવન્ તે પ્રદેશા શુ જમૂદ્રીપના છે? કે લવણુ સમુદ્રના છે ? આ પ્રશ્ન પૂછવાનું તાત્પર્ય એ છે કે પેાતાની સીમામાં આવેલ જે ચરમ પ્રદેશ છે તે શું જમૃદ્વીપ રૂપ છે ? કે લવણસમુદ્રરૂપ છે? કેમકે-જે જેના દ્વારા પૃષ્ટ થાય છે, તે કિંચિતપણાથી તેના નૃપદેશ વાળા બની જાય છે. એવા પણ નિયમ છે, જેમ સુરાષ્ટ્રથી વ્યાપ્ત મગધ દેશને સુરાષ્ટ્ર કહેવામાં આવે છે, કયાંક કયાંક એવા વ્યપદેશ નથી પણ થતા જેમ તર્જની આંગળી થી સ્પર્શાયેલ મધ્યમાં જ્યેષ્ઠા અથવા વચલી આંગળી તર્જનીના બ્યપદેશવાળી ન બનતાં જ્યેષ્ઠાના વ્યપદેશ વાળીજ બની રહે છે. એજ પ્રમાણે અહીયાં એવા સંશય થયેલ છે કે-જ ખૂદ્વીપના ચરમ પ્રદેશ લવણને સ્પર્શેલ છે. તેથી તે પ્રદેશ જ શ્રૃદ્વીપ રૂપ જ છે? કે લવણ સમુદ્રરૂપ છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-નોયમા ! સંયુદ્દીને ટ્રીયે તો વહુ તે વળસમુદૂ' હું ગૌતમ ! એ પ્રદેશ જમૃદ્વીપ રૂપજ છે. લવણ સમુદ્ર રૂપ નથી. ‘જીવળ સમુટ્સ ઊં અંતે ! સમુદત વમા નંબુદ્દીકં પુટ્ટા' હે ભગવન્ લવણુ સમુદ્રના પ્રદેશે શું જમૃદ્વીપને સ્પર્શેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-‘દંતા પુટ્ઠા’ હા ગૌતમ ! લવણુસમુદ્રના પ્રદેશે જ બુદ્વીપને સ્પર્શેલા છે. ‘તેળ મંતે ! કિં જીવનસમુદ્દે સંબુદ્દીને રીવે' હે ભગવન્ તે પ્રદેશ શું લવણ સમુદ્ર રૂપ છે ? કે જખૂદ્રીપ રૂપ છે? આ પ્રશ્નનું તાત્પ એજ છે કે-લવણ સમુદ્રના ચરમ પ્રદેશ જ ખૂદ્વીપથી સ્પર્શાયેલ છે. તા પણ તે લવણુ સમુદ્ર રૂપજ છે, જબૂ દ્વીપ રૂપ નથી જેમ તર્જની આંગળીથી સ્પર્શાયેલ જ્યેષ્ઠા-વચલી આંગળી જ્યેષ્ઠાજ કહેવાય છે. તજની નહીં.
'जंबुद्दीवे णं भंते ! दीवे जीवा उदाइत्ता उदाइत्ता लवणसमुद्दे पच्चायति' હે ભગવન્ જ ખૂદ્રીપ નામના દ્વીપમાં મરીને શુ' જીવ લવણ સમુદ્રમાં આવે છે? અર્થાત્ જન્મલે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-નોયમા ! અસ્થળયા ચાયતિ' હે ગૌતમ ! કેટલાક જીવા એવા હાય છે કે-જે મરીને લવણ સમુદ્રમાં આવે છે. તથા થૈયા નો પચાયતિ' કેટલાક જીવા એવા પણ હાય છે જે જદ્વીપમાં મરીને લવણુ સમુદ્રમાં આવતા નથી. કેમકે જીવ પોતપોતાના કરેલ કર્મને અધીન હેાય છે. તેથી તેની ગતિ વિચિત્ર પ્રકારની થતી રહે છે. ‘જીવળે ते ! समुद्दे जीवा उदाइता उदाइता जंबुद्दीवे
જીવાભિગમસૂત્ર
૧૦૪