SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ જંબુદ્વીપની ઉત્તર દિશાના અંતભાગમાં “સમુદ્રાસ ઉત્તરદ્ધક્સ તા”િ લવણ સમુદ્રના ઉત્તરાર્ધના દક્ષિણ દિશામાં તિયક અસંખ્યાત ઢીપે અને સમદ્રોને ઓળંગ્યા પછી “UD vi iીવે વીવે વપરણિ મં વારે વારે’ આ જંબુદ્વીપ નામના દ્વિીપમાં અપરાજીત નામનું દ્વાર કહેવામાં આવેલ છે. ફિ ચેર ઘમાળે” આ દ્વારના પ્રમાણ વિગેરેનું સઘળું વર્ણન વિજય નામના દ્વાર ના વર્ણન પ્રમાણે જ છે તો તે ત્યાંથી સમજી લેવું. “કાવાળી ઉત્તરેલું વાવ અપરાણા' અપરાજીત દેવની રાજધાની ઉત્તર દિશામાં છે યાવતું ત્યાં અપરાજીત દેવ નિવાસ કરે છે. આ રાજધાનીનું પ્રમાણ ઉંચાઈ વિગેરે પ્રકારનું સઘળું કથન પહેલાં કહ્યા પ્રમાણે જ છે. “જanë a afમ હવે સૂત્રકાર વિજય વિગેરે દ્વારેનું જે એક બીજાનું અંતર છે. તેનું કથન કરે છે. આ સંબંધમાં ગૌતમ સ્વામીએ પ્રભુશ્રીને એવું પૂછ્યું છે 'जंबुद्दीबाणं भंते ! दीवस्स दारम्सय एस णं केवइयं आबाहाए अंतरे पण्णत्ते' હે ભગવન જંબુદ્વીપના એક દ્વારથી બીજા દ્વાર પર્યન્ત કેટલું અંતર છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે “જો મા ! બ૩ળસીર્તિ વોચાસદસારૂં” હે ગૌતમ! ૭૯૦૫૨ ઓગણ્યાંસી હજાર વાવM ૨ ગોકાણું રેસોનં ૨ ગઢ રોયને બાવન જનથી કંઈક વધારે અંતર એક દ્વારથી બીજા દ્વાર સુધીમાં છે. પરંતુ પરા પુરૂં સાડા બાવન જન નથી. કેમકે કંઈક ઓછું અર્ધા જનનું જ અંતર સૂત્રકારે સૂત્રપાઠમાં બતાવેલ છે. દરેક પ્રકારની શાખારૂપ ભીંતે એક એક કેસ જેટલી વિશાળ છે. તથા દરેક દ્વારેને વિસ્તાર ચાર ચાર એજનને છે. એ પ્રમાણે ચારે દ્વારમાં કુંડય દ્વાર (બારી) નું પ્રમાણ મેળવીને ૧૮ અઢાર જનનું છે. જંબુદ્વીપની પરિધિ ત્રણ જન ત્રણ કેસ ૧૨૮ એક અઠયાવીસ ધનુષ અને ૧૩ સાડાતેર આગળથી કંઈક વધારે છે. તેમાંથી ચારે દ્વારેનું અને શાખા દ્વારોનું ૧૮ અઢાર એજનનું પ્રમાણ ઘટાડવાથી પરિધિનું પ્રમાણ ૩૧૬૨૦૯ જન ૩ ત્રણ કેસ ૧૨૮ એકસે. અઠયાવીસ ધનુષ અને ૧૩ા સાડાતેર આંગળથી વધારે હોય છે. તેના ચાર ભાગ કરવાથી એક ભાગનું પ્રમાણ ૭૯૦૫ર ઓગણ્યાસી હજાર અને બાવન જન એક કેસ ૧૫૩૨ પંદરસે બત્રીસ ધનુષ ૩ ત્રણ આંગળ અને ૩ ત્રણ જવ જેટલું થાય છે. આટલું અંતર એક દ્વારથી બીજા દ્વાર સુધીનું છે. 'कुटु दुवारपमाणं अट्ठारसजोयणाइ परिहीए सोहि य च उहि विभत्तइणमोदारंतर होइ' १५ 'अउणासीइसहरसा वायणा अद्धजोयणं णूणं दाररस य दारस्स य अंतरमेयं विणिદિ આ ગાથાઓનો અર્થ સ્પષ્ટ છે કેમકે જે એક એક દ્વારનું અને બે કુડય દ્વારેનું પ્રમાણ બતાવીને જંબુદ્વીપનો પરિધિમાંથી તેને કમ કરવામાં આવેલ છે એજ સઘળું કથન આ ગથાઓ દ્વારા પુષ્ટ કરવામાં આવેલ છે. જે સૂ. ૬૮ છે નંગુઠ્ઠીવસ í મંતે! લિવર ઇત્યાદિ જીવાભિગમસૂત્ર ૧૦૩
SR No.006445
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy