________________
પાઠકએ કહેલા સ્વપ્નફળને સાચા રૂપમાં સ્વીકાર્યું. (iffછત્તા તે જુfમળવઢg
fi) સ્વીકાર્યા પછી તે શ્રેણિક રાજાએ સ્વપ્ન પાઠકોને ઘણા પ્રમાણમાં (અષા Traiારુ વતથiધમાકા ર સરકો) અશન, પાન, ખાદ્ય, સ્વાધ, રૂપ ચાર પ્રકારના આહારથી તેમજ વસ્ત્ર, ગંધ, માલ્ય અને ઘરેણુઓથી ખૂબ સત્કાર કર્યો, (સમા) સન્માન કર્યું, (
૪ ત્તા સાનિત્તા વિરુદ્ધ ની વિડુિં પડવા ઇટ્ટ) સત્કાર અને સન્માન કર્યા પછી તેમને પુષ્કળ આજીવિકા યોગ્ય પ્રીતિદાન આપ્યું (
વત્તા પવિણકર) અને આપીને તેઓને વિદાય કર્યા(ત સેfજાણ જાપા દાણો મદદ) ત્યારબાદ શ્રેણિક રાજ પિતાના સિંહાસન ઉપરથી ઊભા થયા અને (દિત્તા) ઊભા થઈને તેને પરિણાવી તેને વાનર) જ્યાં ધારિણીદેવી હતી ત્યાં ગયાં. (વાઇિત્ત) ત્યાં જઈને (પાઈfજ સેવિં ઘારા) ધારિણીદેવીને આ પ્રમાણે કહ્યું–કે (g खलु देवाणुप्पिए मुमिणसत्थंसि बायालीसं सुमिणा जाव एग महासुमिणं जाव મુન્નો ૨ ગUરુ) હે દેવાનુપ્રિયે ! સ્વમશાસ્ત્રમાં બેંતાલીસ (૪૨) સ્વમ તેમજ ત્રીસ (૩૦) મહાસ્વમ કહેલાં છે. મહાપુરુષોની માતાઓ એટલાં એટલાં સ્વમો જોઈને જાગે છે. તમે પણ એક મહાસ્વમ જોઈને જાગ્યાં છે. આમ કહીને શ્રેણિક રાજાએ ધારિણીદેવીને વારંવાર મંગળ વાક્યથી વધાવ્યાં. અને વારંવાર વખાણ કર્યા. (Rएणं धारिणीदेवी सेणियम्स रन्नो अंतिए एयम, सोचा णिसम्म हट्ठजाव हियया तं सुमिण सम्म पडिच्छइ, पडिच्छित्ता जेणेव सए वासघरे तेणेव उवागच्छइ. उवागच्छित्ता हाया कयबलिकम्मा जाव विपुलाई जाव विहरइ) ત્યારપછી ધારિણદેવીએ શ્રેણિક રાજા પાસેથી મહાસ્વમનું ફળ સાંભળીને ખૂબ જ પ્રસન્નતા અનુભવી, અને મહા સ્વમને બહુજ સામાન્યું. માન્ય કરીને તેઓ જ્યાં પિતાનું નિવાસગૃહ હતું ત્યાં ગયા. ત્યાં જઈને તેઓએ સ્નાન કર્યું. બલિકમ વગેરે. (કાગડા વગેરેને અન્ન ભાગ આપો) વિધિઓ પતાવીને તે પછી તેઓ પ્રસન્ન થઈને રહેવા લાગ્યા. આ રીતે તેઓએ મનુષ્ય સંબંધી અનેક ભેગો ભોગવતાં પિતાના વખતને ઘણું શાંતિથી પસાર કર્યો. તે મુત્ર “ ” છે.
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્રઃ ૦૧
૬૪