________________
અકાલમેઘકે દોહદ કા નિરૂપણ
तएणं तीसे धारिणीए देवीए इत्यादि ॥सत्र “१२ ॥
ટીકાઈ-(gir) ગર્ભ ધારણ પછી જ્યારે (તીરે ધાળિgવી) ધારિણીદેવીને (ઢોણ જાણ) મહીના (જાતે) પસાર થયા. અને (તફા મારે વના) ત્રીજો મહીને બેઠે ત્યારે (તસ નમક્ષ કારષિ) તે ગર્ભના દેહદ કાળ વખતે (અઘરેણા) વક્ષ્યમાણ રૂપમાં એટલે કે આગળ કહીશું તે મુજબ તેને આ જાતનું (ઢોદ) દેહદ (૫૩મવિથા) થયું. (પન્નાof Rા અવાજે) તે માતાઓને ધન્ય છે. (પુના જ સાચો ) તે માતાએ પુણ્યશાળી છે–પુણ્ય યુક્ત છે ( થા નાગો) કૃતાર્થ છે, આઠ સિદ્ધિઓ રૂપ પ્રોજન પૂર્વજન્મમાં તેમણે જ કર્યું છે, (ાપુનાગ - ૪જપUTIો વિવાદ) તેમણે જ પૂર્વભવમાં સુખકારી કર્મો કર્યા છે, તેમજ સામુદ્રિક શાસ્ત્રમાં કહેલાં શુભ લક્ષણોને સફળ બનાવ્યાં છે. તેમણે જ પિતાના અશ્વર્ય અને સંપત્તિને દાન વગેરે શુભ કર્મોમાં ખર્ચને સફળ બનાવ્યાં છે. (મુદ્દે
તાલ નાયg wળીવાય) તેમણે જ પિતાના માણસ તરીકેના જન્મ અને જીવનના ફળને સારી રીતે મેળવ્યું છે. (નોર્ષ મહેમુ ગરનુng अन्भुज्जुएमु अब्भुन्नएमु अब्भुटिएमु सगजिएसु सविज्जुएसु, सफुसिएम, मणि एसुधंतधोतरुप्पपट्टअंकसंखचंदसालिपिठ्ठरासिसमप्पभेस) કે જેઓ અભ્યગત–ઉત્પન્ન થયેલા, અભ્યદ્યત–વરસવા માટે સજ્જ થયેલા, સગજિતગર્જતા, સવિઘત–ચમકતી વીજળીવાળા, વરસતાં નાનાં નાનાં પાણીનાં ટીપાંવાળા, સસ્તનિત-ગંભીર ગર્જન કરતા, મેઘમાં વિહરતી તે પિતાના દેહદ (મને રથ) ની પૂર્તિ કરે છે. હવે સૂત્રકાર એ જ મેઘોનું વર્ણન કરે છે. આ વર્ણનમાં વર્ષાઋતુની શેભાનું વર્ણન કરે છે. જે ધંધા પદો વડે તેમાં સૌ પહેલા સફેદ રંગના વાદળની ઉપમા આપે છે.) જે મેઘોની કાંતિ અગ્નિમાં તપાવેલા અને નિર્મળ ચાંદીના પટ્ટ જેવી તેમજ સ્ફટિક મણિ, શંખ, ચંદ્ર, કુન્દપુષ્પ, અને ચોખાના લેટ જેવી સ્વચ્છ છે. વિકરિયામેચરંજ સોદરિણgઉમરાણargy) અને ચિકુરપીળા રંગને દ્રવ્ય વિશેષ હરિલાલખંડ,ચંપકપુષ્પ, સનપુષ્પ, કેરંટપુ સરસવનું પુષ્પ અને
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્રઃ ૦૧
૬૫