SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ બનતાં જીવે મહામુનિ સિત્તા T પદવુ ચંતિ) માંડલિકની માતા જ્યારે તેઓના ગર્ભમાં માંડલિકનું અવતરણ થાય છે ત્યારે આ ચૌદ મહાસ્વપ્નમાંથી કેઈએક મહાસ્વપ્નને જોઈને જાગ્રત થઈ જાય છે. (નેવ સજની ધાgિ તેવી ને મજ્ઞાનિ दिटे तं उरालेणं सामी। धारिणीए देवीए सुमिणे दिट्टे जाव आरोग्गतुहिदीहाउ कल्लाणमंगलकारए णसामी ! धारिणीदेवीए सुमिणे दिढे अत्थलाभो सामी ! सोक्खलाभो सामि ! भोगलाभो सामी! पुत्तलाभो रजलाभो एवं खलु सामी! धारिणीदेवी नवण्हं मासाणं बहुपडिपुण्णा णं जाव दारगं gવાદ) હે સ્વામિન્ ! ધારિણી દેવીએ જે આ મહાસ્વપ્ન જોયું છે, તે હે નાથ બહુ જ ઉદાર, આરોગ્ય, તુષ્ટિ, દીર્ધાયુ, મંગળ તેમજ કલ્યાણ કરનાર છે, એટલા માટે હે સ્વામિન ! આ નિશ્ચિતપણે કહી શકાય કે આપને અર્થલાભ, સુખલાભ, ભેગલાભ, પુત્રલાભ અને રાજ્યલાભ થશે. હવે નવ માસ પૂરા થશે, ત્યારે ધારિણી દેવી શુભલક્ષણવાળા નીરગી વગેરે ગુણોવાળા પુત્રને જન્મ આપશે.( વિ તારા ૩૪મુaबाल भावे विन्नायपरिणयमित्त जोश्यणगमणुपत्ते सूरे चीरे विक्कंते विच्छिन्न રિઝવવાદો વ ાવમવિસરું અને પ માવિષuT) તે બાળક જ્યારે બાળ અવસ્થાને વટાવી લેશે અને પિતાની અવસ્થાન્તર એટલે કે યુવાવસ્થાને સમજતો થશે એટલે કે જયારે તેને એમ લાગવા માંડશે કે મારું બાળપણ પસાર થઈ ગયું છે અને હું દૈવનના ઉંબરે ઊભું છું ત્યારે તે ભર જુવાનીમાં આવીને ભારે નેટ પરાક્રમી વીર થશે. એનું શૂરાતન અપ્રતિહત ગતિવાળું થશે. તે વિશાળ, વિપુળ બળ અને વાહનનો સ્વામી થશે. તે રાજ્યને પતિ અને ઘણા રાજાએને પણ રાજા થશે. અથવા તો તેઈન્દ્રિયો ઉપર કાબૂ મેળવીને આત્માથી મુનિ થશે. (तं उरालेणं सामी धारिणीए देवीए सुमिणे दिढे जाव आरोग्ग तुहि जाव ઉદ્દે કૃતિ વાદ અઝોર પુતિ ) એટલા માટે સ્વામિન્ ! ધારિણી દેવીએ જોયેલું આ સ્વપ્ન બહુ જ ઉદાર છે. તે આરોગ્ય તુષ્ટિ વગેરેને આપનારું છે. આ પ્રમાણે સ્વપ્નના ફળને જાણીને તે લેકેએ તે સ્વમના ફળને બતાવતાં શ્રેણિક રાજાને વારંવાર વધામણી આપી, અને તેઓને ખૂબ જ પ્રસન્ન કર્યા. (તgot સેnિg Rાયા) ત્યારબાદ તે શ્રેણિક રાજાએ (મિ ) તે સ્વમના અર્થને સાચા રૂપમાં બતાવનારા તે સ્વપ્ન પાક્કો (ચંત્તિ) ના મેઢેથી (મો ) આ સ્વપ્નાર્થ રૂપ વાતને કાનથી સાંભળીને તેમજ (ળિH) તેને ચિત્તમાં ધારણ કરીને (તુ હિયg) બહ હર્ષથી પ્રસન્ન હદય થઈને ( વાવ વાર) બન્ને હાથ જોડીને આ પ્રમાણે કહ્યું – અહીં “જાવત’ શબ્દથી પૂવે કહેલા પાઠને સંગ્રહ થયે છે. (एवमेयं देवानुप्पिया जाव जन्नं तुम्भे वयहत्तिक? तं मुमिण सम्मंपडिच्छइ) હે દેવાનુપ્રિયે! જે તમે કહો છો તે તદ્દન સાચું છે. આમ કહીને રાજાએ સ્વપ્ન શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૧ ૬૩
SR No.006432
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy