________________
પ્રમાણ જ્યારે સ્વપ્નાથ પાતાના નિર્ણયની છેલ્લી કક્ષાએ પહોંચ્યાં ત્યારે તેઓએ સ્વપ્નશાસ્ત્રોના વારંવાર પ્રમાણ આપતાં શ્રેણિક રાજાને આ પ્રમાણે કહ્યું-(વું વર્ષ अहं सामी सुमिणसत्यंसि बयालीसं सुमिणा तीसं महासुमिणा बावत्तरि सच्चસુમિના વિદ્યા) હે સ્વામિન્! અમેએ સ્વપ્નશાસ્ત્રમાં ૪૨ છેંતાલીસ સ્વપ્ન, ૩૦ ત્રીસ મહાસ્વપ્ન આમ બધાં થઈનેછર તેર સ્વપ્ન વિશે જોયુ છે. તસ્થળ મામી ! ત્રદંત मायरो वा क्वट्टिमायरो वा अरहंतंसि वा चक्कवर्हिसि वा गन्भवक्कममासि एएसि तीसाए महासुमिणाणं इमे चोदसमहासुमिणे पासित्ताणं પૌન્નુિાંતિ) આમા અહત પ્રભુની માતા તેમજ ચક્રવર્તીની માતા અત પ્રભુ તથા ચક્રવર્તીને ગઈમાં આવ્યા પછી આ ત્રીસ (૩૦) મહાસ્વપ્નામાંથી આ ચૌદ (૧૪) મહાસ્વપ્નાને જોઇને પ્રતિબુદ્ધ થઈ જાય છે એટલે કે જાગી જાય છે. (તું નદ્દારાયકસમણીદ્, મિનેય, ટ્રામ, મિળિયર કાર્ય, ખં ૧૭મસર,સાગર, વિમાળ, મવળ, પશુચતૢિ ૨ ) તેચૌદ સ્વપ્ના આ પ્રમાણે છે-હાથી૧, બળદર, સિહ૩, અભિષેક૪, દામ (માળા)પ, શશી (ચન્દ્ર)૬, દિનકર (સૂર્ય)૭, ધ્વજા૮, કુંભ (કળશ), પદ્મસરોવર૧૦, સમુદ્ર૧૧, વિમાન તેમજ ભવન૧૨, રત્નરાશિ૧૩, નિધૂ મશિખી (ધૂમરહિત પ્રજ્વલિત થયેલા અગ્નિની જવાલા)૧૪, (વાયુફેલ માયરો વા वासुदेवसि गर्भ वक्कममाणंसि एएसि चोदसण्हं महासुमिणाणं अन्नयरे सत्त મમુમિળ વામિનાાં વ્રુિતિ) વાસુદેવની માતાના ગર્ભમાં જ્યારે વાસુદેવ અવતરે છે, ત્યારે આ પૂર્વે` કહેલા ચૌદ (૧૪) મહાસ્વપ્નામાંથી કોઇ પણ સાત (૭) મહાસ્વપ્ના જોઇને જાગ્રત થઈ જાય છે. (સમાયરો વાવતેર્વત્તિ નર્મવસ્મ माणांसि एएसि चोद्दसहं महासुमिणाण अण्णयरे चत्तारि महासुमिणे પાભિનાળ નડિવુન્નત્તિ) આ રીતે ખળદેવની માતા જ્યારે ખળદેવ ગર્ભમાં આવે ત્યારે આ મહાસ્વપ્નામાંથી કોઈ પણ ચાર (૪) મહાસ્વપ્નાને જોઇને જાગ્રત થઈ જાય છે. (मंडलियमायरा वा मंडलियंसि गन्भं वक्कममाणंसि एएसि चोदसन्हं महासुमिणाणं
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૧
૬૨