________________
તેના વડે ગમે તે કામ થતુ, તે બધાને માન્ય ગણાતું હતું, એટલા માટે તે સમાન્યા હતી. ઘણા માણસા દરેક કામ કરવા માટે તેને પૂછતા હતા, એટલા માટે તે બહુમતા હતી. ચાગ્ય અને સારા કામેામાં તે અનુમતિ આપતી હતી, તેથી તે અનુમત હતી, અથવા તે પતિને અનુકૂળ હતી, કદાચ પતિ તેને નારાજ પણ કરતા હતા, છતાં તે તેમના વિરુદ્ધ થતી ન હતી. બહુ કિંમતી ઘરેણા વગેરેના કડિયાના જેવી એ ગણાતી હતી, કેમકે એનામાં અનેક મહાન સદ્ગુણ્ણાના ભંડાર ભરેલા હતા. જેમ તેલનું વાસણ વધારે સાવચેતીથી સુરક્ષિત રાખવામાં આવે છે, તેમજ તે પણ રાજાથી હમેશાં રક્ષાએલી રહેતી હતી. ઘણા કીમતી વસ્ત્રોથી ભરાએલી પેટી જેમ સારી રીતે સ્વીકારવામાં આવે છે તેમજ રાજા વડે એ પણ સારી રીતે સ`ભાળથી પરિગૃહિત રહેતી હતી. ઈન્દ્રનીલ વગેરે રત્નાથી ભરેલી પેટી જેમ સુરક્ષિત તેમજ સારા સ્થાને મુકાય છે, તેમજ આ રાણી પણ રાણીવાસમાં સારી રીત દેખરેખમાં રહેતી હતી. કારણકે એ ઠંડી, ગરમી વગેરેથી બાધિત ન થઇ જાય. એને દશ, મશક, સાપ વગેરે ઝેરીલા જન્તુએ કષ્ટ ન આપે. વાતિક, ઐત્તિક, લૈષ્મિક તેમજ સાન્નિપાતિક વગેરે અનેક જાતના રોગ અને આતંક (શૂલ વગેરે) એને પીડિત ન કરે આ વિચારથી એ રાજા વડે રાણીવાસમાં રક્ષાએલી હતી. આ જાતના વિશેષણાથી સંપન્ન તે ધારિણી દેવી શ્રેણિક રાજાની સાથે પ્રસન્ન થઈ ને સમય પસાર કરતી હતી. "સૂ. પા
ધારિણીદેવીકે સ્વપ્નો કા વર્ણન
तणं सा धारिणी देवी इत्यादि
ટીકા (તÇÑ) ત્યારબાદ (મા ધરળી લેવી) તે ધારિણી દેવીએ (અન્નયા જ્યારું) કોઇ વખતે (ZT ETC) ઉત્તમ મહેલમાં (તંત્તિ તામિળત્તિ) જે શય્યા પુણ્યશાલી પુરુષોને સૂવા ચાગ્ય હાય છે, તેમાં સૂતેલી રાણીએ ગજ [હાથી]નું સ્વપ્ન જોયું. તે મહેલ (મુિિહટ્ટજીનમંદિવનુ યષયચમાજभंजिय उज्जलमणि कणगरयणथूभियचिडंकजालद्धचंद णिज्जूह कंत रकणिपालिચંત્તાજિયાષિમત્તિ જિ) મજબૂતી અને સ્થૂલતા માટે દ્વેષ પદા
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૧
૪૦