________________
સમૂહમાં દિવ્યઋદ્ધિ, દિવ્યદ્યુતિ તેમજ દિવ્યપ્રભાવ વગેરેથી તેને મહેન્દ્રની જેમ ઉત્તમ બતાવવામાં આવ્યા છે. અહીં પણ જે ‘વામ' શબ્દ આવ્યા છે, આમ બતાવે છે કે આં રાજાના વિષે એના કરતાં બીન્તુ વધુ વર્ણન બીજા શાસ્ત્રોમાં કરવામાં આવ્યુ છે. માટે તે વન ઔપપાતિક સૂત્રવડે સમજી શકાય છે.
तस्स णं सेणियस्स रन्नो नंदा नामं देवी होत्या सुकुमार पाणिपाया વાઓ) તે શ્રેણિક રાજાની રાણીનુ નામ નંદા હતું. તેના હાથપગ બહુ જ સુકેમળ હતા. તે કેટલી બધી રૂપવતી હતી તેના સ્વભાવ વગેરે કેવા હતા, આ જાતના બધા વિષયાનુ વર્ણન ઔપપાતિક સૂત્રમાં આપવામાં આવ્યું છે. (તમ નં સેળિયમ રનો પુત્તે નવાર લેવી? બત્ત! અમયનામું મારે દોડ્થા) તે શ્રેણિક રાજાના એક પુત્ર હતા. તેનું નામ અભયકુમાર હતું. તે ન ંદાદેવીની કૂખમાંથી અવતર્યા હતા. (મદ્દીન નાવ મુત્ત્વે) અહીં યાવત્ શબ્દથી એ પાઠ ગ્રહણ કરવામાં આવ્યો છે કે એમનું શરીર લક્ષણાથી અગ્ન્યન (સંપૂર્ણ) તેમજ સ્વરૂપ (સૌંદય)થી પરિપૂર્ણ પાંચે ઈન્દ્રયોથી યુકત હતું. લક્ષણા સ્વસ્તિક ચક્ર, યવ અને મત્સ્ય વગેરે ચિહ્નોથી તેમજ મષાતિલ વગેરે વ્યંજનાથી સંપૂર્ણ રીતે ભરેલું હતું. માન, (૧) ઉન્માન, (૨) તેમજ પ્રમાણવડે (૩) શરીરના દરેકે દરેક અવયવ પરિપૂર્ણ હતે.
વિશેષઃ——(૧) પાણીથી પૂર્ણ ભરેલ કુંડમા માણુસને બેસાડયા પછી તે કુંડમાંથી જેટલુ પાણી બહાર નિકળી આવે છે, તે પાણીને જો તેાલવામાં આવે, અને તે એક દ્રોણુ પ્રમાણુ તાલમાં ઉતરે તે તે પાણીને તે પુરુષની શરીરાવગાહનાનુ‘માન’ માનવામાં આવે છે.
(૨) ત્રાજવા ઉપર તાલવામાં પુરુષનું જે અર્ધું વજન થાય તેને ‘ઉન્માન’ માનવામાં આવે છે. (૩)એકા આઠ (૧૦૮) આંગળની જે ઊંચાઈ હાય છે તેને ‘પ્રમાણ’ કહેવામાં આવે છે. ચન્દ્રના જેવા એમના સૌમ્ય આકાર હતા. જોનારને એ બહુજ વધારે ગમતા હતા. એ કમનીય હતા. રૂપ અને લાવણ્ય એમના દરેકે દરેક અંગમાંથી નીતરતું હતું. અહી’‘ગદ્દીન નાવ તુને' માં જે યાવત્ પદ મુક્વામાં આવ્યું છે, તેનાથી આ પાઠનું અહીં ગ્રહણ કરવામાં આવ્યો છે-ઝીટિવુળવંચિત્તે लक्खण वजन गुणो व वे ए माणुम्माण पमाण पडि पुण्ण सुजाय सव्वंग सुंदरंगे સત્તિસોમવારે, તે, વિમળમુદ્દે ” सामदंडभेद उवप्पयाण श्रीतिमुप्पउत्तणयविहिन्नू દા અમે તમારા છીએ; તમે અમારા છે; મીઠા વચનોથી શત્રુપક્ષને વશ કરવા આ ધન-ભંડારનું હરણ કરીને દુશ્મન ઉપર
वूह मग्गणग वेसण अत्थमत्थ भइ विसामए) આપણામાં કોઈ પણ જાતના ભેદ નથી, વગેરે સામ ઉપાય છે. પીડિત કરીને અથવા તા કાબૂ મેળવવા અગરતા તેને સાવ નિષ્ફળ અનાવવા આ દૃશ્મનીતિ છે. ત્રુપક્ષના સ્વામી તેમજ સેવકમાં જે એક બીજા તરફ
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૧
૩૦