________________
આ બધી ક્રિયાઓથી ઉદ્ભન વગેરે વ્યાપારાથી તેમને ક્ષુભિત કરવામાં કે નખ દાંત વગેરેથી તેમને પીડિત કરવામાં તેએ સમથ થઇ શકયા નહિ, તેમજ તેમને પીડા પહેોંચાડીને વિકૃત કરવાનું સામર્થ્ય ધરાવી શક્યા નહિ,—તારે સત્તા તંતા રિतंता निच्चित्रा समाणा सणियं २ पञ्चोपक्केति पञ्च्चोसक्कित्ता एगंतमवक्कमंति एगंतमवक्कमित्ता णिचला णिष्फंदा तुसिणीया संचिति) ત્યારે શરીરથી શ્રાંત, મનથી કલાંત, ખેદ યુક્ત તેમજ પરિતાંત-એકદમ ઉદાસ મનથી તેઓ નિવિષ્ણુ થઇ ગયા અને ધીમે ધીમે ત્યાંથી પાછા ફર્યાં અને પાછા ફરીને એકાંત સ્થાનમાં દૂર જતા રહ્યા. દૂર જઈને તેઓ નિશ્ચળ અને નિષ્પદ થઈને ચુપચાપ બેસી ગયા. ॥ સૂ. ૮ ૫ 'તુથ ળ સૌ સમળે,
'
સ્પાદિ
ટીકા--(તળ) ત્યાં (ત્તે છુમ્નને) એક કાચબાએ (તે પત્તિયાજીT) પાપી શ્રગાલાને (વિTE) બહુ વખત થયા છે. (જૂળ) તેઓ અત્યાર લગી તે અહુ દૂર જતા રહ્યા હશે આમ (જ્ઞાTMિ1) જાણીને (સનિયર સળિય ળ પાચં છુમર) ધીમે ધીમે પોતાના એક પગ બહાર કાઢચે. ॥ સૂત્ર ૯ ૫ ‘તળ તે વાત્તયા' સ્થાતિ ।
ટીકાથ-(તપળ) ત્યાર આદ ( તે સિપાહા ) અને પાપી શ્રગાલાએ (તે ઊંમ્મળ ચિં૨ આ પાર્થ નોળિય વાસંતિ) તે કાચબાને એક પગ બહાર કાઢતાં જેયે. (વૃત્તિત્તા તા! ચિટ્ટા! નરૂત્વ નિષ્ણ ચય દુષ્ટિ શૈક નવિયં વૈશિય નૈનેય સે ઝમણ તેળેય ઋતિ) જોતાની સાથે જ અને શ્રૃગાલા ઉત્કૃષ્ટ ગતિથી શીઘ્ર ચપળ થઇ તે કાચબાની તરફ ધસ્યા અને કાચબાની પાસે પહોંચ્યા. (૩ૉજિલ્લા તત્ત્વ નું દુશ્મન તું પાયું નવું.િ આનુંવંતિ તેહિ અપોરે તિ) પહેાંચીને કાચબાના પગને નખાથી ફાડવા લાગ્યા અને દાંતાથી કકડે કકડા કરવા લાગ્યા. (તસ્ત્રોજા મંત્રં ચ કોળિયં ન આજ્ઞારે'તિ) ત્યાર પછી તેમનું ખાવા લાગ્યા અને લોહી પીવા લાગ્યા. (જ્ઞાાન્તિત્તા તદુશ્મન સ૰ગો
માંસ
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૧
૨૭૬