________________
‘તત્ત્વ તે પાલિયાણા' ફાતિ ।
સ્પ
ટીકા”——(RF ) ત્યાર બાદ (તે પાપિયાજીયા) અને પાપી ૠગાલા (ન તે ઝુમ્મા) જ્યારે તે કાચમા હતા (તેનેવ વાળ સ્મૃતિ) ત્યાં ગયા! (કવાનચ્છિન્ના તે યુમ્મા સવો સમતા ઉન્મત્તતિ) ત્યાં આવીને તેઓએ કાચબાઓને સારી પેઠે નીચે ઉપર કર્યા. (ચિત્તતિ) પરિવર્તિત કર્યાં——જે સ્થિતિમાં પહેલાં હતાં તે જ સ્થિતિમાં ક્રૂરી મૂકી દીધાં. (ત્રાસને તિ) તે જ્યાં પડયા હતા ત્યાંથી થેાડા આગળ ખસેડા, (સંકÒત્તિ) તેઓને બીજા સ્થાને મૂકી દીધા. (વાલે તેિ) ત્યાં મૂકીને તેમને હલાવ્યા, (પદ્યુત્તિ) પોતાના આગળ અને પગોથી તેમનો કર્યાં. (તે તિ) ત્યાર પછી તેમને થાડા આગળ ખસેડયા (વોઐતિ) તેમને ચલાવવા માટે તેઓએ ભયાત્પાદક ચેષ્ટાઓ પણ કરી ( આનુંવંતિ નેતૢિ અથવો. ૐતિ નો ચૈત્ર ળ સંચાતિ) નખાથી ફાડવા માટેની તેમજ દાંતાથી કાપી નાખવાની કોશિશ પણ તે વ્યર્થ સાષિત થઇ. (તેનિ દુશ્મનળ સરીસ્સ ગાવાનું વધારૂં વાવવા ના કાનમ્ નિર્જીવવા જોસ) તે કાચમાઆના શરીરને સહેજ કષ્ટ આપવામાં વધારે કષ્ટ આપવામાં, તેમના ચમ ભાગને ફાડવામાં અને આકૃતિને વિકૃત બનાવવામાં બંને શ્રૃગાલા શક્તિમાન થઈ શકા નહી હેવાના હેતુ એ છે કે મને શ્રૃગાલેાએ પેાતાના નખ અને દાંતાના ભયંકર પ્રહારો કર્યા છતાં એ અને કાચબાએને સહેજ પણ ઈજા પહોંચાડવામાં સમથ થઇ શકયા નહી. ॥ સૂત્ર ૭ ॥
‘તળ ને વામિયાજીયા, રૂચાવે ।
ટીકા-(તલુ ) ત્યાર પછી એટલે કે જ્યારે તેએ અને પાપી શ્રગાલા કાચબાએના શરીરને સહેજ પણ ઇજા પહોંચાડી શકયા નહિ ત્યારે (તે પાર્ નિવાસ્થા) તેઓ અને પાપી શ્રૃંગાલા (TC () અને કાચબાઓને (રો
पि तच सव्वओ समता उव्वर्त्तेति जाव नो चेवणं संचाएंति जाव ત્ત) ખીજી વાર અને ત્રીજી વાર એટલે કે વારવાર બધી ખાજુએથી અને અધી રીતે તેને ઉદ્ધૃતિત તેમજ પરિવર્તિત કરવા લાગ્યા, આસારિત કરવા લાગ્યા, સંસારિત કરવા લાગ્યા, હલાવવા લાગ્યા, ઘષિત કરવા લાગ્યા, સ્વદિત કરવા લાગ્યા, ૠભિત કરવા લાગ્યા અને તેમની પાસે ભયેાઉત્પાદક ચેષ્ટાએ પણ કરવા લાગ્યા,
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૧
૨૭૫