________________
હે દેવાનુપ્રિયે ! આજ્ઞા કરો શા કારણથી અહીં આપ પધાર્યા છે. (ત તે Hથવાંદરાજા વત્ત જળાં વઘા) ગણિકા દેવદત્તની વાત સાંભળીને તેઓએ કહ્યું--(રૂછો જો વાળુup! તુ સદ્ધ સમૃનિમાજ ૩sTH ૩ઝાળાં પશુમમાળા વિનિત્ત) હે દેવાનુપ્રિયે ! તમારી સાથે સુભૂમિભાગ ઉદ્યાનનું સૌદર્ય પાન કરતાં કરતાં ત્યાં વિહાર કરીએ એવી અમારી ઈચ્છા છે. (તgi Rા વત્તા તેä સથવારંવારા યમદું ઘડિયુફ) ત્યારે દેવદત્તાએ સાર્થવાહ પુત્રોની વાત સ્વીકારી લીધી. (રમુજરા છઠ્ઠાણા વા किच्चा किंते पवर जाव सिरिसमाणवेसा जेणेव सत्थवाहदारगा तेणेव સમા) ત્યાર બાદ દેવદત્તાએ સ્નાન કર્યું અને સ્નાન કર્યા પછી આ વિષે વધારે શું કહીએ તેણે સુંદર વસ્ત્રો પહેર્યા અને તેણે પોતાને દેહ લમી જે સુંદર બનાવીને તે જ્યાં બંને સાર્થવાહ પુત્રો હતા ત્યાં આનંદ અનુભવતી પહોંચી. સૂત્ર ૮૫
'तए ण ते सस्थवाहदारगा' इत्यादि ।
ટીકાથ–(તpur) ત્યાર પછી (તે સથવારા) બને સાર્થવાહ પુત્રો (વરાજ ગળવા નદ્ધિ) ગણિકા દેવદત્તાની સાથે (લi (તિ) તે રથમાં સવાર થયા. (દત્તા વાપુ ની) સવાર થઈને ચંપાનગરીની (મડ મi) ઠીક વચ્ચે થઈને ( કુમામાને ફાળ) જ્યાં સુભૂમિભાગ ઉદ્યાન તેમજ નેવ પુaff) જ્યાં નંદા નામે પુષ્કરિણી) કમળ જેમાં હોય તેવી સ્વચ્છ પાણીની નાની સુંદર વાવ) હતી (તે સવારછત્તિ) ત્યાં પહોંચ્યા. (વાછિત્તા જવાતો પડ્યોતિ) પહોંચીને તેઓ રથમાંથી નીચે ઉતર્યા. (gaોદરા ના પોરિક માિિા ) ઉતારીને નંદા પુષ્કરિણી (વાવ) માં પેઠા અને સૂચનાના નાકક્સ જતિ) પ્રવેશીને તેઓએ સ્નાન કર્યું”. (રિસT ગરી તિ) સ્નાન કરીને તેઓએ જલ ક્રીડાઓ કરી. (ક્ષત્તિ છાયા - તત્તાપુ હું કૂદવુત્તતિ) જલ ક્રીડા કરીને તેઓ બંને દેવદત્તા ગણિકાની સાથે પુષ્કરિણીમાંથી બહાર નીકળ્યા. (જુત્તા કેળવ પૂજા મંવે તેને કવાતિ બહાર નીકળીને જ્યાં સ્કૂણું મંડપ (વસ્ત્રથી આચ્છાદિતમંડ૫) અર્થાત તબૂ હતું ત્યાં ગયાં. (૩વારિજીત્તા પૂજામાં વિસતિ) ત્યાં જઈને તેઓ મંડપમાં પ્રવિષ્ટ થયા
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્રઃ ૦૧
૨૬૧