________________
ઘંટડીઓ જેમના ગળામાં બાંધવામાં આવી છે એવા, તેમજ સૂતરની પ્રવર કાંચનથી પરિવેષ્ટિત દેરીની નાથ જેમના બંને નાકનાં છિદ્રોમાં નાયેલી હોય અને એવી નાથોને લીધે જ તે બળદ ગાડીને હાંકનારાઓ વડે વશમાં રખાતા હોય. (નૌરોવાયાનેfé) તેમજ નીલકમળોવાળું શિરેભૂષણ જેમના મસ્તકે શેભતું હોય (નાળામજાળવઘટિયા જ્ઞાવિત્ત) જેમણે અનેક મણિ અને રત્ન જડેલી સેનાની ઘુઘરીએ પહેરેલી હોય તેમજ જે (TargTોય) શુભ લક્ષણવાળા હોવા જોઈએ. (તે વિ તિદેવ ૩રતિ) આ રીતે બંને સાર્થવાહ-પુત્રોની આજ્ઞા સાંભળીને કટુંબિક પુરુષો આજ્ઞા પ્રમાણે જ વ્ય પ્રહણ લઈ આવ્યા. એ સૂત્ર ૭ છે
'तएणं से सत्थवाहदारगा' इत्यादि ।
ટીકાઈ–-(RUT) ત્યાર પછી તે સથવારા) બંને સાર્થવાહ પુત્રોએ () સ્નાન કરીને (કા સરીરા) અને સ્નાન કર્યા બાદ કાગડા વગેરે પક્ષીઓને અન્ન ભાગ અપીને બલિકમ કરીને પિતાના શરીરે સુંદર આભરણે તેમજ શુદ્ધ વસ્ત્રો ધારણ કર્યા. (Yagi દુત્તિ ) અને પ્રવહણ (સે જગાડી) માં બેઠા (કુદિત્તા
રેવત્તા જળવાઇ નિદં તેણે કવાતિ ) બેસિને તેઓ દેવદત્તાને ઘેર પહોંચ્યા. (ઉચારિજીત્તા ઘવાળો પડ્યોતિ) ત્યાં પહોંચીને તેઓ પ્રવહણ માંથી નીચે ઉતર્યો (નવોદિત્તા સેવાઇ બળિયા અણુવિસંતિ) નીચે ઉતરીને ગણિકા દેવદત્તાના ઘરમાં પ્રવિષ્ટ થયા. (ત T સારા ળિયા સથવારંવારઝાને જાણg) ગણિકા દેવદત્તાએ બને સાર્થવાહ પુત્રોને આવતા જોયા. (ાતિના વદ ચાણVIઓ ગમેટેડ) જોઈને તે ખૂબ જ પ્રસન્ન થઈ અને તેને થયું કે આજે મારે ભાગ્યદય થયેલ છે કેમકે આ બંને ઈભ્યપુત્રો (શેઠિયાના પુત્રો) મારે ઘેર આવ્યા છે. આ રીતે વિચાર કરીને તે પિતાના આસન પરથી ઊભી થઈ (સન્મદિરા સત્તાવા) ઊભી થઈને તે સાત-આઠ પગલાં સામે ગઈ. મજુછિત્તા તે પરથવાદહાણુ પર્વ તથા) સામે જઈને તેણે સાર્થવાહ પુત્રોને કહ્યું– (વિસંત T ટુવાલુવિયા! શિબિરમાવો)
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્રઃ ૦૧
૨૬૦