________________
વગેરે ત્યાંથી સાફ કરી નાખો. તે સ્થાનને છાણ માટી વગેરેથી સરસ રીતે લીપ ધૂપ સળી, કલાગુરુ, વગેરે સુવાસિત દ્રવ્યોથી તે સ્થાનને સુગંધિત બનાવે. ત્યાર બાદ તમે અમારી ત્યાં જ રહીને પ્રતીક્ષા કરો. આ રીતે તે સાર્થવાહ પુત્રોની વાત સાંભ ળીને તે કૌટુંબિક પુરુષોએ તેમણે જેમ આજ્ઞા આપી હતી તેમણે કામ પૂરું કરી દીધું. અને તેમની પ્રતીક્ષા કરતા ત્યાં જ બેસી રહ્યા. ધ સૂત્ર. ૬
'तए णं ते सत्थवाहदारगा' इत्यादि ।
ટીકાર્થ—(ત gf) ત્યાર બાદ (તે સત્યવાદાર) તે બંને સાર્થવાહ પુત્રોએ (ઢોરંજ) બીજી વાર (જો વિપરિસે) કૌટુંબિક પુરુષને (જાતિ) બેલાવ્યા (રજાવિરા) બોલાવીને તેમને (gવં વાસt) આ પ્રમાણે કહ્યું (વિવારેવં દુર કુરનો વધ કોણ) તમે સત્વરે લઘુકરણ યુક્ત પુરુષો વડેયંત્ર ચૂપ વગેરેથી સંપન્ન એક પ્રવાહણ–ગાડાને લા. ભાષામાં પ્રવાહણ-શકટને “સેજગાડી' કહે છે. (ઘેડાગાડીની જેમ આવી ‘સેજગાડી પણ ચોમેર અને ઉપર એમ સરસ આવરણથી આચ્છાદિત રહે છે માણસ આરામથી આમાં અવરજવર કરી શકે છે એટલા માટે એને “સેજગાડી કહે છે.) તે સેજગાડી નવરોનgang ra) જુવાન અને ઉત્તમ બળદેવાળી હેવી હેવી જોઈએ. (સમાવાઝદાનાદિયતિવાણg) બળદે સરખી પૂછડી વાળા તેમજ એજાર વડે ઉપર ઉપરથી જેમનું ચામડુ છોલી નંખાયું છે અને તેથી જેમનાં શિંગડાંનાં આગળના ભાગ અણીદાર થઈ ગયા ગયા છે તેવા સરખા શિંગડાંવાળા હોવા જોઈએ. (रययमयघटसुत्तरज्जुपवरकंचणखचियणत्थपग्गहोवग्गहिएहि) ચાંદીની
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્રઃ ૦૧
૨૫૯