________________
(ત સાં વહુ મરું તેવાણુવિચા) હે દેવાનુપ્રિયે ! આપણે બંને માટે એ વાત સુખરૂપ થશે કે (૪ જાનતે વિસરું ગળું ૪ કરવા તે વિરું असण४ धूव,पुप्फ,गंधवत्थ गहाय देवदत्ताए गणियाए सद्धिं सुभूमिभागપ્ત કરનાર ઉન્નાઇઝિરિં પરાજુમવાળા વારિત્તા) આવતી કાલે જ્યારે સવાર થાય અને સૂર્ય પ્રકાશતો થાય ત્યારે પુષ્કળ પ્રમાણમાં અશન, પાન, ખાદ્ય, અને સ્વાદ્ય ચારે પ્રકારને આહાર બનાવડાવીને તે ચારે જાતના આહારને તેમજ ધૂપ, પુષ, ગંધ અને વસ્ત્રને લઈને દેવદત્તા ગણિકાની સાથે સુભૂમિ ભાગ ઉદ્યાનની ઉદ્યાનશ્રીને અનુભવતા વિહાર કરીએ. (ત્તિડું ઝન્નત્રણ યમદું ઘડિયુત) આ વિચારને બંનેએ સ્વીકારી લીધે. (દિમુત્તિ વાર પાષામાયા થg શોવિઘ રિસે વંતિ) વિચારની સ્વીકૃતિ બાદ જ્યારે રાત્રિ પસાર થઈ પ્રભાત થયું અને સૂરજને પ્રકાશ ચોમેર પ્રસર્યો ત્યારે બંનેએ પિતાપિતાના કૌટુંબિક પુરૂષોને બોલાવ્યા. (સાવિત્તા પર્વ રાકી) બેલાવીને કહ્યું-(છ f સેવાગુખથા) હે દેવાનુપ્રિયે ! તમે જાઓ (
વિરું અai B ૩ઘરવેદ) અને પુષ્કળ પ્રમાણમાં અશન, પાન, ખાદ્ય અને સ્વાદ્ય આહાર તૈયાર કરે. (ત વિડછ ગણા ૪ धूवपुप्फवत्थं गहाय जेणेव सुभूमिभागे उजाणे जेणेव गंदा पुक्खरिणी તેને યુવાન છE) અને જ્યારે અશન, પાન ખાદ્ય વગેરે ચાર જાતને આહાર તૈયાર થઈ જાય ત્યારે ચતુર્વિધ આહાર તેમજ ધૂપ, પુષ્પ અને વસ્ત્રોને લઈને જ્યાં સુભૂમિભાગ નામે ઉદ્યાન છે અને જ્યાં નંદા નામની પુષ્કરિણી (વાવ) છે ત્યાં જાઓ.
(નંતા જુવાવરિત ગ્રામતે થામ ગાજર) ત્યાં જઈને નંદા પુષ્કરિણીથી વધારે દૂર પણ નહિં તેમજ તેનાથી વધારે નજીક પણ નહિ એવા યોગ્ય સ્થાને તમે યૂણા મંડપ તૈયાર કરો. (નિત્ત સન્મષિ વદિત્ત અવધ ગાત્ર ૪ િદ મ દિવષે માળા ૨ વિદ બાર ચિતિ) સ્થણી મંડપ જ્યારે તૈયાર થઈ જાય ત્યારે તમે પાણી છાંટીને તે જગ્યાને સિંચિત કરે, કચરો
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૧
૨૫૮