________________
શ્રમણો કે પ્રતિ ભગવાન કા ઉપદેશ
“T !” રુત્યાદ્ધિા
ટીકાથ–(૧દા વં!) હે જંબૂ! જેવી રીતે (ઘo r સથવારે) ધન્યસાર્થવાહે તેનો પતિ રા ના વિકાસ તરફ તો વિવા અavપાળવારૂનારૂભાગ સંવિમા ) પિતાની ફરજ કે પિતાને મિત્ર એવું કંઇ ન જાણતાં વિજય તસ્કરને માટે વિપુલ અશન પાન, ખાદ્ય અને સ્વાદરૂપ આહારમાંથી ભાગ કરી આપે. (નજરથ પરીણાવાદy) તે ફકત પિતાના શરીરની રક્ષા માટે જ (gવાવ ગંજૂ! કરું ન વા નિવથી વા વાવ ઘટવા સમાને ઘવાવાળવુમારુંવરવિપૂરે) આ પ્રમાણે જ જંબૂ હે! જે અમારા નિગ્રંથ સાધુ કે નિગ્રંથ સાધ્વીઓ આચાર્ય કે ઉપાધ્યાયની પાસેથી આગાર અવસ્થામાંથી અનગાર અવસ્થા ધારણ કરીને સ્નાન, ઉન્મર્દન, પુષ્પ; ગન્ધમાળા ઘરેણુએ વગેરેથી શરીરને શણગારવું છેડીને (ફન ગોરવિણरस्स नो वन्नहेउवा बहेउ वा विसयहे उ वा असणं. पाणं, खाइम, साइमं आहारमाहारेइ नन्नत्थ णाणदंसणचारित्ताणं वहणयाए) આ ઔદારિક સાપને કાંતિવાળુ બનાવવા માટે. આકૃતિને સુંદર બનાવવા માટે અથવા વિષય ભગો ભેગવવા માટે અશન, પાન, ખાદ્ય અને સ્વાદ્યરૂપ આ જાતના આહારે કરતા નથી, પણ જ્ઞાન, દર્શન અને ચારિત્ર્યની સિદ્ધિ માટેજ જેઓ આહાર વગેરે કરે છે, (सेणं इहलोए चेव बहूण समणाणं समणीण सावगाणय साविगाण य अच्चणिज्जे
वंदणिज्जे, पूयणिज्जे, पज्जुवासणिज्जे भवइ, परलोए वि यणं नो बहूणि हत्थच्छेयणाणि य कण्णच्छेयणाणि य भासच्छेयणाणि य एवं हिययउप्पा gfgય વનrgiાળ ૩૪ વળાાિ પાદિ) તે નિથ સાધુ અને નિગ્રંથ સાધ્વીઓ (મહારાજ) આ જગતમાં શ્રમણ અને શ્રેણીઓના તેમજ શ્રાવક અને શ્રાવિકાઓની વચ્ચે સન્માન યુકત પદ મેળવે છે અને તેઓ વંદનીય, પૂજનીય અને પપાસનીય હોય છે. તથા પરાકમાં તેવા સાધુ-સાધ્વીઓ હસ્તછેદથી બચી જાય છે. તેમના હૃદય અને અંડકોષે વિદીર્ણ કરવામાં આવતાં નથી અને તેમને ઊંચા વૃક્ષની શાખાઓ ઉપર પણ લટકાવવામાં આવતા નથી. ઉપર કહેવામાં આવેલાં બધાં દુઃખોથી તેઓ મુકત રહે છે. (ગorizથે જ જે મળવા ટીદનદ્ધ વાપરતસંસારવંતારું
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્રઃ ૦૧
૨૫૧