________________
gવં વાણી ત્યાર પછી ધમ–દેશનાનું શ્રવણ કરીને ધન્ય સાર્થવાહે કહ્યું – सदहामिण भते निग्गथे पावयणे जाव पब्वइए जाव बहूणि वासाणि માનપરિયા પારણિત્તા માંરવારૂ) હે ભેદત ! નિગ્રંથ પ્રવચનમાં હું સારી પેઠે શ્રદ્ધા ધરાવું છું. આ રીતે ધન્ય સાર્થવાહ પ્રવ્રજિત થઈ ગયા. ઘણું વર્ષો સુધી તેઓએ શ્રમણ્ય પર્યાયનું પાલન કર્યું. ત્યાર બાદ તેમણે ચતુવિધ ભકતનું પ્રત્યાખ્યાન કર્યું. (વિવત્તા વિશg પંજાg સર્દિ મારું મન
છે) પ્રત્યાખ્યાન કરીને એક મહિનાની સંખના વડે તેમણે સાઈઠ ભકતનું અનશન વડે છેદન કર્યું. (દ્વિત્તા ત્રિમાણે વારું શિડ્યા તો જે તેવા વવવજો) છેદન કર્યા બાદ મૃત્યુને વખત જ્યારે આવ્યો ત્યારે તેઓ મરણ પામ્યા અને મરણ પામીને સૌધર્મ કપમાં દેવની પર્યાયથી તેઓ ઉત્પન્ન થયા. (તથ i ચારવા તેવા વારિ વિમા દિડું જાળા) ત્યાં કેટલાક દેવની સ્થિતિ ચારપત્યે પમ પ્રમાણ જેટલી છે. (ા વધારવર્તી વારિવર્જિમાફ કરું goળા) આ રીતે ધન્યકુમાર દેવની સ્થિતિ ત્યાં ચાર પલ્ય જેટલી થઈ. ( f બન્ને જે તાગ લેવા માફવણvi મવશ્વgi ठिइक वएण अण'तरं चयं चइत्ता महाविदेहे वासे सिंज्झिहिइ जाव सव्व
rid વાહિ) તે ધન્યદેવ તે લેકથી આયુષ્ય ક્ષય, સ્થિતિ ક્ષય અને ભાવના ક્ષય થયા પછી શરીરને ત્યાગ કરીને મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈને ત્યાં સિદ્ધ પદ મેળવશે. અહીં યાવત’ પરથી “મા તે મોક્રાતિ, રિનિતિ વેંકવા નામન્ત વ્યક્તિ આ પાઠને સંગ્રહ થયો છે. સૂ. ૧૩
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્રઃ ૦૧
૨૫૦