________________
ધન્યસેઠ કે મોક્ષગમન કા વર્ણન
(તે જાહેળ તેળસમાં) રૂસ્થતિ ।
ટીકા—સેળ જાનેળ તેળ સરળ) તે કાળે અને તે સમયે (ધર્મધારા નામ થેન્ડ્સ) ધ ઘોષનામેસ્થવિર (મનય તો) ભગવાન (બાવના નાવ જુજ્વાળુपुवि चरमाणा गामाणुगामं दृइजमाणा जेणेव गुणसिलए चेइए तेणेव રવાનઋતિ) કે જેઓ વિશુદ્ધ માનવંશના હતા, અને તીર્થંકરોની પરંપરાગત પ્રથા મુજખ વિહાર કરતા હતા તેએ એક ગામથી બીજે ગામ વિહાર કરતાં જયાં રાજગૃહ નગર અને ગુણુશિલક ચૈત્ય હતું ત્યાં આવ્યા. (૩વાનચ્છિત્તા ગા पडिवं उग्गहं उग्गिहित्ता संजमेणं तवसा अप्पाण भावेमाणा विहरति ) ત્યાં આવીને તેવા સાધુજનેાચિત મર્યાદાને અનુસરતાં ત્યાંના વન પાલકની પાસેથી વાસ કરવાની આજ્ઞા મેળવીને તપ અને સયમથી પેાતાના આત્માને ભાવિક કરતાં ત્યાં રોકાયા. (વૃત્તિા નિયા ધમ્મો દ્દષિકો તપળ તમ ધરતી સંસ્થાहस्स बहुजणस्स अतिए एवम सोच्चा णिसम्म इमेयारूवे अज्झत्थिए जाव સમુક્તિથા) રાજગૃહ નગરથી ત્યાં પરિષદૂ એકઠી થઇ. ભગવાને પરિષદ્રને સંબધી એટલે કે ધમ દેશના આપી. ત્યાર પછી ધન્ય સાવાડે ઘણા માણસાના મેઢેથી ભગવાનને પધારવાના સમાચાર સાંભળીને, તેને હૃદયમાં અવરિત કરતાં તેના મનમાં આ જાતના આધ્યાત્મિક અને મનેાગત સંકલ્પ ઉર્દૂભવ્યે લો थेरा भगवंतो जाइस पन्ना इहमागया इस पत्ते तं इच्छामि णं थेरे મતે વટામિનમ'સાન્નિ) ભાતી સપન્ન સ્થવિર ભગવંત અહીં પધારેલા છે. સ’પ્રાર્થ થયા છે. એથી મને ઇચ્છા થાય છે કે હું તેમને વંદુ અને નમન કર્યું. આ પ્રમાણે વિચાર કરીને તેમણે (પાપ, નાવ, સુવેમારૂં મારૂં વસ્યા, પવનપર્વાષિ) સ્નાન કર્યું. ભગવાન પાસે જવા ચાગ્ય શુદ્ધ વસ્ત્રો પહેર્યો. (पाय विहारवारेण जेणेव गुणसिले चेइए जेणेव थेरा भगवतो तेणेव उवाગđક્ વાદિછત્તા યંત્ર નમસ) પહેરીને તે પગથી ચાલીને જ્યાં ગુણશિક્ષક ચેત્ય અને સ્થવિર ધ ઘોષ ભગવંત વિરાજમાન હતા ત્યાં ગયા. પહોંચીને તેઓએ ભગવાનને વંદન અને નમસ્કાર કર્યા. (તળ જેવા માવતો ગમ વાÇ વિવિત્ત ધર્મમાવત્તિ) ત્યાર પછી તે સ્થવિર ભગવંતે ધન્ય સાવાહને અદ્ભુત રીતે ધર્માં દેશના આપી. (તળ' સે પળે સથવારે ધમ નોવા
सत्थ
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૧
૨૪૯