________________
જમવાને વારે ઝારું શિવા નરામુ ચત્તા વવને) પહેલાં વર્ણન કરવામાં આવ્યા મુજબ દેરીઓના સખત બંધને લાકડીઓ વગેરેને માર અને દિવસમાં ઘણીવાર કરવામા આવેલા કેરડાઓના પ્રહારો, લત્તા વગેરેના પ્રહારો ભૂખ અને તરસથી દુઃખી થતે શિથિળ શરીરવાળે થઈને આખરે મૃત્યુ પામે અને પાપકર્મોના યાતના સ્થાનરૂપ નરકમાં નારકની પર્યાયમાં જનમે. ( ii તથ રેરn ગાd) નરયિકની પર્યાયમાં તે (ક્ષા જારમારે જાવ રેશvi gayમામ વિદાફુ) શરીરે એકદમ કાળામેંશ જે અને જેનારાઓ તે મૃત્યું જે પ્રચંડ લાગતા હતા. અહીં (કાવત) શબ્દથી આ પાઠને સંગ્રહ થયે છે.– (મીત્રો હરિ મીમે ઉત્તરાપ પરH निच भीए निच्च तत्थे, निच्च तसिए, निच्च परमसुहसंबद्धं नरगं) આ પદને અર્થ આ પ્રમાણે છે– તેને નરકમાં બીક રહે છે. એથી સદા તે ભયજનક રોમાંચ યુક્ત રહે છે. તે પોતે ભયથી ઉત્પન્ન દુઃખને તે ઉત્પન્ન કરનાર છે. રંગે તે સાવકાળે છે. હંમેશાં તે નરકમાં ભયશીલ અને સંત્રસ્ત બની રહે છે. પરમધાર્મિક દેવ તેને સદા ત્યાં નરકમાં ત્રાસ આપતા રહે છે. ઉત્કૃષ્ટ પાપકર્મોને લીધે પ્રાપ્ત થયેલી નરકની ભયંકર મુશ્કેલીઓને તે આત્માના દરેકે દરેક પ્રદેશથી ભગવે છે. ( if તામો સવાદિના ગળાડ્યું સાવ સામટું રાતસંસારતા અgવરિષ્યદિરમરૂ) ત્યાર બાદ વિજય ચારને જીવ તે નરકસ્થાનથી બહાર નીકળીને અનાદિ આદિશહિત નાશરહિત, અનંતરૂપ એવી ચતુતિરૂપ માર્ગ બહુ જ લાંબો અને વિસ્તાર પામેલે છે અથવા ઉત્સર્પિણી અવસર્પિણ રૂપ કાળ જેમને બહુ દીધું છે–પરિભ્રમણ કરશે. (gવાર નવૂ ! જે ગમ જેનાથી વા निग्गंथी वा आयरिय उवज्झायाणं अंतिए मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइए समाणे विपुलमणिमुत्तयधणकणगरयणसारेणं लुब्भइ રેવિ gવું જેવ) આ રીતે જ જંબૂ ! જે અમારા નિગ્રંથ કે નિગ્રંથી સાધુ સાધ્વીજન આચાર્ય અને ઉપાધ્યાયની પાસે દ્રવ્ય ભાવ રૂપથી મુંડિત થઈને અગાઉથી અવસ્થાને મેળવતાં ખૂબ જ મણિ. મૌકિતક, ધન. કનક રત્ન વગેરેમાં લુપ થઈ જાય છે. તેઓ પણ આ વિજય તસ્કર જેવા જ છે. અને તેઓ પણ આ પ્રમાણે જ ચતુર્ગતિરૂપ આ સંસાર રૂપી અટવીમાં પરિભ્રમણ કરતા રહેશે. સૂ.. ૧૨
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્રઃ ૦૧
૨૪૮