________________
પ્રેરાઈને આપ્યું નથી, અને તેથી ઉદર તપની પ્રાપ્તિ થશે આમ જાણીને પણ મેં તેને ભાગ આપ્યું નથી, પ્રત્યુપકારના રૂપમાં પણ મેં તેને ભાગ આપ્યું નથી લેકલાજની દૃષ્ટિએ પ્રેરાઈને પણ મેં તેને ભાગ આપ્યું નથી, તે મારે પૂર્વાપર સબંધી છે, આમ જાણુને પણ ભેજનમાંથી મેં તેને ભાગ આપે નથી, તે ન્યાય આપનાર છે. આવું જાણુને પણ તેને ભાગ આપ્યું નથી, તે અમારો ઘાટિક છે, બાળ સખા છે. આવું જાણીને પણ તેને મેં ભાગ આપ્યું નથી. તે મને સહાયતા કરે છે આમ સમજીને પણ મેં તેને ભાગ આપ્યું નથી, તે અમારા પ્રિય મિત્ર છે. આ જાણીને પણ તેને ભેજનમાંથી ભાગ આપ્યો નથી. પણ શારીરિક ચિંતા દૂર કરવાના વિચારથી જ મેં તેને પિતાના ભેજનમાંથી ભાગ આપ્યો છે, જેલમાં રહેતાં મને ઉચ્ચાર પ્રસવણની મુશ્કેલી સતાવ્યા કરતી હતી તેથી તે બાધાથી નિવૃત્ત થવા માટે તેને હું પિતાના ચાર જાતના આહારમાંથી આહાર આપતો હતે. (तएण सा भद्दा धणेण सत्यवाहेण एवं वुत्ता समाणी हट्टजाव आसणाश्रो ઘમ્મુ. ઉષ્ણુદા વંટાદિ કવાડ, વેમ પુછ) ત્યાર બાદ ભદ્રા સાર્થવાહી એ ધન્ય સાર્થવાહની આ વાત સાંભળીને હર્ષિત અને સંતુષ્ટ હદયા થઈને તેણે ધન્ય સાર્થવાહનું આલિંગન કર્યું અને તેની ક્ષેમ કુશળની વાત પૂછી. (કુરછત્તા ઇટ્ટાવા નવ વારિકતા વિકસ્ટાફે મામીનારૂં મુંનમાળા વિરા)પૂછીને તેણે સ્નાન અને પ્રાયશ્ચિત્ત કર્યું. તેમજ ધન્ય સાર્થવાહની સાથે વિપુલ ભેગ ભેગવતાં તેણે પિતાને વખત સુખેથી પસાર કરવા માંડે. અહીં
ના પદથી ( કાવઝિબ્બા જયરાજરત્તા) આ પદેનું સૂચન કરવામાં આવ્યું છે. એને અર્થ આ પ્રમાણે છે કે તેણે પ્રિય આગમનત નિમિત્ત પશુ પક્ષી વગેરે પ્રાણીઓને અન્ન વગેરે અપને બલિકર્મ કર્યું. તેમજ દૃષ્ટિ દેષથી નિવૃત્તિ માટે તેણે મષીપંડ વગેરે કર્યા. સ્વનિના ફળના રૂપમાં ભવિષ્યમાં થનાર અનિષ્ટ વગેરેની નિવૃત્તિ માટે તેણે દહીં અક્ષત લીધાં. (સૂ. ૧૧)
'तएण से विजए तक्करे इत्यादि। ટીવાર્થ-(dgi) ત્યાર પછી ( વિજ્ઞg તાજે) વિજયરે (વારસાનg) જેલમાં (તૈë fહું વર્દિ વાપુડું નાવ તાડ્યા છુરા ૫
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્રઃ ૦૧
૨૪૭