________________
uદ જેિ) અને ચઢીને પોતાની જાતેજ તેમણે ઘનીભૂત થયેલા મેઘના જેવા શ્યામ પૃથ્વી શિલા પટ્ટકની પ્રતિલેખના કરી. (વિહિતા) પ્રતિલેખના કરીને તેમણે (મત્તાહિશાવવ) ચાર જાતના આહારનો ત્યાગ કર્યો. (અજુપુળ જત્રા) ત્યાર પછી તેઓ ત્યાં ધીમે ધીમે આયુકર્મના દલિથી સંપૂર્ણપણે નિર્જરા હોવાને કારણે કાળ (મૃત્યુ) વશ થયા છે. (ga of સેવાજુષિા ! મારામંડ) હે દેવાનુપ્રિય! આ આચાર ભંડક તે મેઘકુમારના જ છે. સૂત્ર “૪૯”
મેઘમુનિ કી ગતિકા નિરૂપણ
(भंतेत्ति भगवं गोयमे इत्यादि ।
ટીશર્થ-(મંત્તિ) હે ભદંત ! એવી રીતે સંબોધીને (માવે ) ભગવાન ગૌતમે (ામ મા મરાવ વવ વરૂ, વંચિત્તા, નમંતિજ્ઞા પૂર્વ વધારી) શ્રમણ ભગવાન મહાવીરને વંદન અને નમસ્કાર કર્યો. વંદન અને નમસ્કાર કરીને તેમણે આ પ્રમાણે કહ્યું–(gવં રજુ વાળુજિયા અંતેવાસી દે ના ઇगारे सेणं भंते ! मेहे अणगारे कालमासे कालं किच्चा कहिं गए कहिं ઉત્તવને?) હે દેવાનુપ્રિય! મેઘ નામના અનગાર તમારા અંતેવાસી હતા. તે અનગાર મેઘકુમાર કાળ માસમાં કાળવશ થઈને કયાં ગયા છે? ક્યાં ઉત્પન્ન થયા છે? (નોનાર સનાં મનતં મહાવીરે માd નો નં પરં વારી) હે ગૌતમ! એવી રીતે સંબંધીને શ્રમણ ભગવાન મહાવીરે ગૌતમને કહ્યું કે—(gવં રવ જોવા मम अंतेवासी मेहे णाम अणगारे पगइभदए जाब विणीए सेण तहा. रूवाणं थेराण अंतिए सामाइयमाइयाई एक्कारसअंगाई अहिज्जइ)
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્રઃ ૦૧
૨૦૭