________________
સાંભળેા હું કહુ છુ”———અનગાર મેઘકુમાર નામના મારા અંતેવાસી કે જે પ્રકૃતિ સરળ યાવત્ વિનમ્ર હતા, અને જેમણે તથારૂપ સ્થવિરાની પાસે સામાયિક વગેરે અગિયાર અંગોના અભ્યાસ કર્યાં–– ( શ્રૃતૢિક્ત્તિત્તાવાર-મિત્ર દુર્વાહમા મુળरयणसवच्छरं तवोकम्म कारण फासित्ता जाव किट्टित्ता मए अन्भ જીન્ના! સમાળે ગોયમારૂં થેરવામેફ) અને અભ્યાસ કરીને તેમણે તેમને સારી પેઠે મેળવી ખાર ભિક્ષુ પ્રતિમાઓને તેમજ ગુણુરત્ન રૂપ સંવત્સરવાળા તપકને શરીરથી સ્પર્શીને શોધિત કરીને તેમાં પારંગત વગેરે થઈ તે સારી રીતે આરાધિત " હતુ, ત્યાર બાદ જેમણે મારી આજ્ઞા મેળવીને ગૌતમ વગેરે નિગ્રંથ સાધુએ વગેરેથી પાતાના અપરાધોની ક્ષમા માગી હતી. (વામિત્તા તદ્દા િથતૢિ सद्धिं जाव विल पव्वयं दुरूहई, दुरूहित्ता दव्भसंथारगं संथरइ सथરિત્તા ટ્મસંથારોવાઇ યમેવ પંચમન! ઉચારેડ ) ખમત ખામણા કરીને તથા રૂપ કૃતાદિ સ્થવિરાની સાથે વિપુલ નામના પર્યંત ઉપર ચઢયા, ચઢીને તેમણે દ સંચારક પાથર્યું. પાથરીને તેના ઉપર પૂર્વ દિશા તરફ મ કરીને પદ્માસનમાં વિરાજમાન થઈ ગયા. ત્યાં પંચત્રતાનું તેમણે જાતે ઉચ્ચારણ કર્યું. ( વસવાસારૂં सामण्णपरियागं पाउणित्ता मासियाए संलेहणाए अप्पाणं झसित्ता सहि भत्त' प्रणसणाए छेदेत्ता आलोइयपडिक्कते उद्धियसल्ले समाहिपत्ते ) બાર વર્ષના શ્રામણ્ય પર્યાયનું પાલન કર્યા બાદ એક મહિનાની સલેખનાથી પોતાને દૂબળા બનાવીને સાઈઠ ભકતાને અનશન વડે છેઢીને, આલેાચિત પ્રતિક્રાન્ત થઈને અને માયા વગેરે શલ્યાને દૂર કરીને સ કલ્પ-વિકાથી રહિત થઇને અ ંતે (જમાટે દાતા) કાળ માસમા કાળ ધને પામ્યા છે. આ પ્રમાણે મૃત્યુવશ થયેલા મુનિરાજ મેઘકુમાર ( ૩. ચૈત્રિમસરળવત્તતાવાળું દૂ जोयणसयाइ बहूर जोयणसय सहस्साई बहूई जोयणकोडीओ बहूड़ जोडाकोडीओ दूरं उप्पइत्ता सोहम्मीसाणसण कुमार माहिंदबंभलोयलंतगमहासुक्क सहस्साराणयपाणयारणच्चुए
तिष्णिय
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૧
૨૦૮