________________
શલ્યાથી રહિત થઈ ગયા છે, સંકલ્પ વિકલ્પાથી જેએ રહિત થયેલા છે, તેઓ માક્ષ માર્ગોમાં પેાતાના મનને એકાગ્ર કરતા ધીમે ધીમે આયુકાઁના દિલંકાની સમાપ્તિ થતા એવા તે મેઘકુમાર મૃત્યુ પામ્યા. (તત્ત્વ તે ચૈા મળવંતો મેદું અનŔ अणुपुवेणं काल गयं पार्सेति पासित्ता परिनिव्वाणवत्तिय काउस्सगं करेंति) ત્યારબાદ ભગવાન સ્થવિરાએ મેઘકુમારને આનુપૂજ્યેશુ કાળગત થયેલા જોયાં ત્યારે મૃત શરીરના પાિપન માટે કાાત્સ કર્યો. (રિતા મેક્ષ આયામતનું गिण्हंति गिव्हिन्ता विउलाओ पब्वयाओ सणीयं २ पचोरुहंति पच्चरुहित्ता जेणा मेव गुणसिलए चेइए जेणामेव समणे भगवं महावीरे तेणामेव उवागच्छंति) કાયાત્સગ પછી તેઓએ મેઘકુમારનાં આચાર ભાણ્ડક અને વસપાત્ર વગેરે ઉપાડયાં ઉપાડીને તે ધીમે ધીમે વિપુલ પતની નીચે ઉતર્યાં અને ઉતરીને જ્યાં ગુણુશીલક ચૈત્ય હતું અને જ્યાં શ્રમણુ ભગવાન મહાવીર હતા ત્યાં પહોંચ્યા. ( ૩વછિત્તા સમળે રૂ ચૂંતિ નર્મસતિ, ત્તિા નશિત્તા, વં યાસી ) ત્યાં પહોંચીને તેમણે શ્રમણ ભગવાન મહાવીરને વંદન અને નમસ્કાર કર્યાં. વંદન અને નમસ્કાર કરીને તેમણે કહ્યું— યં સહુ રેવાનુલ્વિયાળ અંતેવાસી મેઢે નામ બળરે) હે દેવાનુપ્રિય ! તમારા અંતેવાસી મેઘકુમાર અનગાર કે જેઓ સ્વભાવથી સરળ હતા, પ્રકૃતિથી પ્રતનુંક્રેધવાળા હતા, માન, માયા, અને લાભ ણુ જેમના સ્વભાવથી ખૂબ જ મ≠ હતા એટલે કે ઉત્તમ ક્ષમા, માવ આવ શોચના જે ભંડાર હતા, આલીન—સમસ્ત ગુણાથી જે આલિંગિત હતા, ભદ્રક—નિ`ળ અન્તઃકરણવાળા હતા. ( તે નં હૈવાનુષિયાદ્દેિ ગમથુન્નાર સમાળે તોયમાણ્ સમળે નિનંથે निग्गंथीओय वामेत्ता अम्हेहिं सद्धिं विउलं पव्वयं सणियं २ दुरूहइ ) દેવાનુપ્રિય ! તમાત્રી આજ્ઞા મેળવીને ગૌતમ વગેરે નિગ્રંથ સાધુઓથી અને નિગ્રંથી સાધ્વીઓથી પોતાના અપરાધોની ક્ષમા માગીને અમારી સાથે વિપુલ નામક પત ઉપર ધીમે ધીમે ચઢયા. ( સુરદ્દિત્તા સમેય મેઘ નિાસં પુલિમિસ્ટા
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૧
૨૦૬