________________
મિથ્યાદર્શન શલ્યનું પ્રત્યાખ્યાન કરું છું, સમસ્ત અશન, પાન, ખાદ્ય અને સ્વાદ્ય આ ચાર પ્રકારના આહારનું યાવત જીવન પ્રત્યાખ્યાન કરૂં છું. ( શિરૂ શરીર इ8 कंतं प्रियं जाच विविहारोगायंका परीसहोवसग्गा फुसंतु तिकट्टएयं पि य णं રમેષ્ઠિ કાસનિલિંપોલિનિ ) ઈષ્ટ, કાંત પ્રિય આદિ વિશેષણોવાળું અને રત્નના કરંડીયા સરખું જે આ મારું શરીર છે કે જેને ઠંડી, ગમી, સર્પદંશ મશક (ડાંસ મચ્છ૨) તથા પિત્ત કફ સંનિપાત સંબન્ધી અનેક પ્રકારના રોગ અતંક તથા પરીષહ અને ઉપસર્ગ સ્પર્શ ન કરે એ રીતે જેને સુરક્ષિત રાખેલું છે. હું તેને પણ છેલ્લા શ્વાસ સુધી મમતાહીન બનાવું છું (તિ મેરે હૈauri કૃપા झूसिए भत्तपाणपडियाईक्खिए पायवो वगए काल अणव कंखमाणे विहरइ) આ પ્રમાણે વિચારીને મુનિરાજ મેઘકુમારે સંલેખનાઓને વિધિસર ધારણ કર્યા. ચારે જાતના આહારને પણ ત્યાગ કર્યો અને મરણની આશંસાથી રહિત થઈને પાદપગમન સંથારે ધારણ કર્યો. (ત તે જેરા માવતર મેહસ બારણ ગજાઇ
વરિ૬ જાતિ) ત્યારબાદ તે સ્થવિર, ભગવાન અનગાર મેઘકુમારની અગ્લાન ભાવથી વૈયાવૃત્ય કરવામાં પરવાઈ ગયા. (તe of સે મેરે નળ સમજણ માवओ महावीरस्स तहारूचाणं थेराणं अंतिए सामाइयमाइयाई एक्कारस अंगाई अहिजित्ता बहुपडिपुन्नाई दुवालसवरिसाइं सामन्नपरियागं पाउणित्ता मासियाए संलेहणाए अप्पाणं झोसित्ता सर्दिभत्ताई अणसणाए छेदित्ता आलो. કુંવારિતે દ્વિઘાર સંમાદિત્તે કાલુપુવૅi #ાટT) ત્યારબાદ મેઘકુમાર કે જેમણે અનગારશ્રમણ ભગવાન મહાવીરની તેમજ તથા રૂપ સ્થવિરેની પાસે સામાયિક વગેરે અગિયાર અંગેનો અભ્યાસ કરી લીધું છે, બહુ પ્રતિપૂર્ણ બરાબર બાર વર્ષ સુધી શ્રમણ્ય પર્યાયને પાળીને એક મહિનાની સંખનાથી પિતાની જાતને દૂબળી બનાવી ને સાઈઠ ભકતને અનશન દ્વારા છેદીને જેમણે ગુરુની પાસે પોતાના પાપનું સ્પષ્ટી કરણ કરી લીધું છે, તેમજ તેમનાથી જેઓ પ્રતિકાંત થઈ ગયાં છે, ભય વગેરે
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૧
૨૦૫