________________
ત્તિા અસંથાર થાર સંથારિત્તા માંથા રુરુ) પ્રતિલેખના કરીને તેમણે ઉચ્ચાર અને પ્રસ્ત્રવણભૂમિની પ્રતિલેખના કરી ત્યારપછી તેમણે તેના ઉપર દર્ભ સંથારે પાથર્યો. પાથરીને તેઓ તેના ઉપર બેસી ગયા અને, (કુfહત્તા) બેસીને (reત્યામિઇદે સંચિંનિસને જરાશં રિક્ષાવાં થઈ ગંજ્ઞષ્ઠિ જ અવે વાયર પૂર્વ દિશા તરફ મેં કરીને પદ્માસનમાં બેસી ગયા અને બંને હાથ જોડીને તેમને મસ્તક ઉપર મૂકતાં આ પ્રમાણે બોલ્યા-( ભુ - ताणं भगवंताणं णमोत्थुणं समणस्स भगवो महावीरस्स जाव संपाविउ कामस्स मम ધબ્બારિયર ચંદાજિ) ભગવાન અરહંતને નમસ્કાર, મારા ધર્માચાર્ય શ્રમણ ભગવાન મહાવીરને નમ્મસ્કાર આમ બોલીને (વૈવામિr માવર્ત તથા રૂાણ પણ જે મજા તથા રૂત્તિ જ ચંદ્ર નમંત) તેમણે કહ્યું “ગુણશિલક ચૈત્યમ વિરાજમાન તે ભગવાન મહાવીરને હું આ પૃથ્વી શીલાપટ્ટક ઉપર સ્થિત રહેતા વંદન કરું છું. ત્યાં વિરાજતા ભગવાન મહાવીરસ્વામી અહીં બેઠેલા મને જુએ” આમ કહીને તેમણે તેમને વંદન અને નમસ્કાર કર્યા. (વયિત્તા નણિત્તા gવં વાની) વંદન અને નમસ્કાર કરીને તેઓ આ પ્રમાણે કહેવા લાગ્યા-સમાસ भगवओ महावीरस्स अंतिए सव्वे पाणाइवाए पच्चक्खाए मुसावाए अदिनादाणे मेहुणे परिग्गहे कोहे माणे माया लोहे पेज्जे दोसे कलहे अभक्खाणे पेसुन्ने પરવાઇ મારૂમાવાનો નિછાવર પવરવા) મેં પહેલાં ભગવાન મહાવીરની પાસે સર્વપ્રાણાતિપાત પ્રત્યાખ્યાન કર્યું છે. મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહ, ઝેધ માન, માયા, લોભ, પ્રેમ, પ, કલહ, અભ્યાખ્યાન, પિશૂન્ય, પરંપરિવાદ, અરતિરતિ, માયા, મૃષા, મિથ્યાદર્શન અને શિલ્ય આ બધાનું પણ મેં પ્રત્યાખ્યાન કર્યું છે. (ફાર્નાિ િof ચંદુ તરસેવચંતિg સર્વ પાણાવાયં પરંવાર जाव मिच्छादसणसल्लं पञ्चक्खामि, सव्वं असणपाणखाइमसाइम चउन्विहं fજ વાણા, પરંવાનિ) અત્યારે પણ હું તેમની પાસે સર્વ પ્રાણાતિપાતનું યાવત્
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્રઃ ૦૧
૨૦૪