________________
મેઘમુનિ કે સંલેખના ધારણ કરને કા વર્ણન
તળ ને ગારે ઈત્યાદિ
ટીકાW—(તpur) ત્યારબાદ તેરે મેરે) મેઘકુમાર ( ) અનગાર (સનvir માનવા મહાવીરે જુના સમાજે) શ્રમણ ભગવાન મહા વીરની આજ્ઞા મેળવતાં (દ વાવ હિ)બહુ જ આનંદ અને સંતોષથી પુલકિત થઈ ગયા. ત્યાર પછી (ાદ ૩) ઉત્થાન ક્રિયાથી ઊભા થયા અને (દત્તા સરળ અર્વ મહાવીર તિવવૃત્તો ગાયાદિi vari ) ઉભા થઈને તેમણે ત્રણ શ્રમણ ભગવાન મહાવીરની વિધિપૂર્વક વંદના કરી (વારા ચંદ્ર,નમસરૂ, વંહિતા नमंसित्ता सयमेव पंचमहव्वयाइं आरुहइ आरुहित्ता गोयमाइ समणे निग्गंथे निग्गंधीओ य खामेइ खामित्ता य तहारूवेहिं कडाईहिं थेरेहिं सद्धिं વિરું જવાં ધંર સુદર)વંદન અને નમસ્કાર કરીને તેમણે જાતે પંચત્રોને સ્વીકાર કર્યો, સ્વીકાર કર્યા બાદ તેમણે ગૌતમ વગેરે સાધુઓ અને નિર્ચથી સાધ્વીઓથી ખમતખામણા કર્યા. ત્યાર પછી તથારૂપ કૃતાદિ સ્થવિર સાધુઓની સાથે ધીમે ધીમે વિપુલ નામક પર્વત ઉપર ચઢી ગયા. (દિરા સાવ દેશળપતિના પુત્રવિવિાપદાં જુદા ) ચઢીને ત્યાં તેમણે ઘનીભૂત મેઘના જેવા શ્યામ પૃથ્વીરૂપ શિલા. પટ્ટકની પ્રતિલેખના કરી. (હરિ કવારાણવાયૂ ડિર, if
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્રઃ ૦૧
૨૦૩