________________
છિન્ન-સમાં રૂત્તિવસ્તુ વાઘાદળું પાપ ) ત્યાં પહોંચીને તેમણે શ્રમણ ભગવાન મહાવીરની ત્રણ વાર આદક્ષિણ પ્રદક્ષિણ (રિત્તા વંટર ના वादित्ता नमंसित्ता नच्चासन्ने नाइदृरे सुस्सूसमाणे नमसमाणे अभिमुहे farvi વંવુિ પyવામg) પૂર્વક તમને વંદન અને નમસ્કાર કર્યા. વંદન અને નમસ્કાર કર્યા પછી મુનિરાજ મેઘકુમાર વધારે નજીક પણ નહિ અને વધારે દૂર પણ નહિ એવા સ્થાને નમ્રભાવે ભગવાનની શુશ્રષા કરવાની ભાવનાથી બંને હાથ જેડીને સામે બેસી ગયા. (ત્તિ મને માવં મહાવીરે પેરું ગાજે / વાપી) મેઘકુમારને આવેલા જાણીને શ્રમણભગવાન મહાવીરે મેઘકુમાર અનગારને કહ્યું(से गूण तव मेहा ! राओ पुव्वरत्तावरत्तकालसमयंसि धम्मज्जागरिय जागग्मा
રસ ગ્રામેવાળે થg #ાવ મુufકથા) હે મેઘ ! તમને રાત્રિમાં રાત્રિના પૂર્વ ભાગમાં પશ્ચાદ્ ભાગમાં ધર્મજાગરણ કરતાં આ પ્રમાણેને આધ્યાત્મિક યાવત મને ગત સંકલ્પ થયે છે. (gવં વજુ હું ફળ જ જાય તેવું ગણું
तेणे व हव्वमागए से गृणं मेहा? अ समढे ! हंता अस्थि अहासुहं देवाणु દિવા! ના વર્ષ દ) કે હું આ ઉદાર વગેરે વિશેષણવાળી તપસ્યાથી શુષ્ક, રુક્ષ અને નિસ્તેજ થઈ ગયો છું. તે હવે સવાર થતાં જ સૂર્ય ઉદય પામશે ત્યારે શ્રમણ ભગવાન મહાવીરની આજ્ઞા મેળવીને ગૌતમ વગેરે મુનિરાજાની અને બીજા બધાં પ્રાણીઓની ખમત ખામણુ કરીને વિપુલ નામના પર્વત ઉપર જાઉં અને ત્યાંના ઘનીભૂત મેઘના જેવા કાળાપૃથ્વી શિલાપટ્ટકની પ્રતિલેખના કરી, ભક્ત પ્રત્યાખ્યાન કરીને પાદપપગમન સંથારા ધારણ કર્યું. આમ વિચાર કરીને તમે તરત જ મારી પાસે આવ્યા છે. બેલ મેઘ ! એ જ વાત છે ને? પ્રભુ દ્વારા પિતાને અભિપ્રાય સ્પષ્ટ કરાએલો સાંભળીને મેઘકુમારે તેમને કહ્યું- “હા પ્રભુ એજ વાત છે! ત્યારે પ્રભુએ કહ્યું હે દેવાનુપ્રિય! તમને જેમાં સુખ થાય તેમ કરે પ્રમાદ કરે નહિ સૂત્ર ૪૮
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્રઃ ૦૧
૨૦૨