________________
શ્રમણ ભગવાન મહાવીરને વંદન અને વારંવાર નમસ્કાર કર્યો. ( વંવત્તા વર્ષનિત્તા પુર્વ વધારી) વંદન અને નમસ્કાર કરીને તે શ્રમણ ભગવાન મહાવીરને આ પ્રમાણે કહેવા લાગ્યા. (અન્નપમi મતે ! મમ ૩ ગ્રાળ માં तूणं अवसे से काए समणाणं निग्गंधाणं निसी टेत्ति कटु पुणरवि समण માં નહાવીરૂં વૈદ્ય નારૂ વંદિત્તા નરિસત્તા પૂર્વારા) હે ભદંત ! આજથી હું મારા આખા શરીરને ફક્ત બે આંખો સિવાય શ્રમણ નિગ્રંથને અર્પણ કરું છું આમ કહીને મેઘકુમારે શ્રમણ ભગવાન મહાવીરને વંદન કર્યા અને નમસ્કાર કર્યા. વંદન અને નમસ્કાર કરીને તે કહેવા લાગ્યા. (રૂછા િ મંતે ! વાળ સયमेव दोच्चापि सयमेव पवाविउ सयमेव मुंडाविउ जाव सयमेव आयार નોકરાયામાવાવત્તિયં ધર્મમાજિવવું ) હે ભદંત ! અત્યારે હું બીજા માણસથી પ્રેરાઈને નહિ પણ પિતાના આત્માથી જ પ્રેરિત થઈને બીજી વાર પણ આપશ્રીથીજ દીક્ષિત થવા માટે, મુંડિત થવા માટે, આચાર, ગોચર, વિનય, વૈનયિક ચરણ, કરણ, યાત્રા, માત્રા, વૃત્તિવાળા ધમની પ્રરૂપણ કરવા ચાહું છું. (તti समणे भगवं महावीरे मेहंकुमारं सयमेव पवावेइ जाव जायामायावत्तियं ધ મરિવર્ડ) મેઘકુમારની વિનંતિને લક્ષ્યમાં રાખીને શ્રમણ ભગવાન મહાવીરે તેને જાતે સર્વ વિરતિ રૂપ મુનિ દીક્ષા આપી, અને યાત્રા માત્રા વૃત્તિવાળા ધમને ઉપદેશ આપ્યો. ( પર્વ દેવાજીવિકા અંતરાં પદં વિવુિં gi निसियव्यं एवं तुयटियव्वं एवं भुंजियव्यं एवं भासियव्वं उठाय २ पाणाणं મૂળે નવા સત્તા સંગ સંનિઘદવે) અને પ્રભુએ તેમને સમજાવતાં કહ્યું ––હે દેવાનુપ્રિય ! મેઘ ! આ રીતે તમારે ચાલવું જોઈએ, આ રીતે યતનથી તમારે બેસવું જોઈએ, ઉર્ધ્વ સ્થાનેથી યતના પૂર્વક આ રીતે નિર્મળ ભૂમિ ઉપર આ જાતુના આસનથી તમારે બેસવું જોઈએ, આ રીતે યતનાથી પાકું ફેરવું જોઈએ, આ રીતે યતનાથી સુવું જોઈએ અને આ રીતે યતનાપૂર્વક આહાર લેવો જોઈએ. આ રીતે યતનાથી ગમન–હલનચલન––વગેરે ક્રિયાઓ કરવી જોઈએ અને આ
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્રઃ ૦૧
૧૯૨