SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ છેડીને ક્ષમાશીલ થઈને શાંત ભાવ ધારણ કરી શકતા નથી? અને દૈન્ય રહેતા થઈને ઉપશમ અવસ્થા પ્રાપ્ત કરી શકતા નથી ? શુભ અધ્યવસાયથી સ્થિરતા મેળવીને સ્થિર બની શકતા નથી? હે વત્સ પિતાના કલ્યાણ માટે શ્રમણ નિગ્રંથ સાધુને જીવનમાં આવતા પરીષહ અને ઉપસર્ગ બધાને સહન કરવા જોઈએ. (તt i તH मेहस्स अणगारस्स समणस्स भगवओ महावीरास अंतिए एयमढे सोच्चा ળિw) આ પ્રમાણે મેઘકુમારે શ્રમણ ભગવાન મહાવીરના મુખકમળથી આ વચને સાંભળ્યાં અને તેમને હૃદયમાં સારી પેઠે ધારણ કરીને (ાર્દિ રિનાमेहिं पसत्थेहि अज्झवसाणेहिं लेस्साहिं विमुज्झमाणीहि तयावरणिज्जकम्माणं વાવ ) શુભ પરિણામોથી પ્રશસ્ત અધ્યવસાયેથી વિશુદ્ધમાન લેશ્યાએથી, મતિજ્ઞાનાવરણ કર્મના ભેદ રૂપ જાતિ સ્મરણાવરણીય કર્મોનો ક્ષયે પશમથી, (ાગૂર HTTrai ) ઈહાઅહિ માગણ, ગવેષણ (નાઇટ્સ) કરતાં (રિને પુ ગાડુ પદqન્ને) પિતાના સંજ્ઞિભવનું જાતિ સ્મરણ જ્ઞાન-એટલે કે પૂર્વભવનું જ્ઞાન થયું. તેથી તેમણે અમથું અમિસટ્ટ) પિતાના હસ્તિ પર્યાયની બધી વાત સારી રીતે જાણી લીધી. (તપ i ? મે કુમારે તમનેf માक्या महावीरेणं संभारियपुव्वजाइसरणे दुगुणाणीयसंवेगे आणंदयंसु पुण्णमुहे हरिसबसेणं धाराहयकदंबपुष्फंपिव समुस्सुयरोमकूवे समणं મળવું વંદુ નમંત૬ ) આ પ્રમાણે શ્રમણ ભગવાન મહાવીરવડે જેમનાથી તેમના પૂર્વજન્મનું જ્ઞાન સ્મરણ કરાવવામાં આવ્યું છે, એ તે મેઘકુમાર હવે પહેલેથી બમણું રૂપમાં મોક્ષાભિલાષરૂપ સંવેગ ભાવને મેળવીને આનંદના આંસુએથી વહેતાં મેં વાળા મેઘકુમાર હર્ષિત થતા કદંબ પુખની જેમ રોમાંચિત શરીરવાળા થઈને શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્રઃ ૦૧ ૧૯૧
SR No.006432
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy